Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉનાડામાં બાળક પાણી નહી પીતો તો અજમાવો આ ટ્રીક

મંગળવાર, 13 એપ્રિલ 2021 (14:30 IST)
ઉનાડા શરૂ થઈ ગયું છે. ગરમીઓમાં બાળકની ખાસ કેયર કરવાની જરૂર હોય છે. જેમાં સૌથે મહત્વપૂર્ણ છે બાળકોના શરીરમાં થતી પાણીની કમીને રોકવું. 6 મહીનાથી નાના બાળકોને તો માના દૂધથી પૂરતી પાણી 
મળી જાય છે. પણ વધતા બાળક હમેશા ઓછુ6 પાણી પીએ છે જેનાથી તેને ઘણા રોગો ઘેરવા લાગે છે. 
 
રમતા-રમતા પીવડાવો પાણી 
બાળક વધારે સમય રમે છે. આ સમયે તે પાણીનો તેટલું સેવન નહી કરતો. માતા-પિતાને જોઈએ કે તે બાળકોની સાથે એવી કોઈ ગેમ રમીએ જેનાથી તે બાળકોને પાણીનો સેવન કરાવી શકીએ. 
 
ફળ અને શાકથે 
ઉનાડામાં ઘણા એવા ફળ અને શાક મળે છે. હેને ખાવાથી પાણીની કમી પૂરી થઈ જાય છે. જો તમારું બાળક ઓછું પાણી પીએ છે તો તેને શક્કરટેટી અને કાકડી ખાવા માટે આપો. તમે તેમો જ્યુસ બનાવીને પણ 
 
બાળકોને પીવડાવી શકો છો. 
 
નારિયેળ પાણી 
નારિયેળ પાણીમાંમાં ઘણા ગુણ હોય છે. નારિયેળ પાણીનો સેવમ શરીરમાં પાણીની કમીને પૂરા કરે છે. જો તમે પણ લાગે છે કે બાળકને પાણીની કમી થઈ શકે છે તો તેને3 નારિયેળનો પાણી જરૂર આપો. 
 
સફરજનનો પાતળો જ્યુસ 
સફરજનને પાતળો જ્યુસ પણ બાળકોની કમીને પૂરા કરી શકે છે.  સફરજનનો પાતળો જ્યુસ પાણીની કમીમાં કારગર છે.  આ જ્યુસ ઈલોક્ટ્રોલાઈત પેયનો સારું વિકલ્પ હોઈ શકે છે. 
 
દિવસની જગ્યા સાંજે રમવા 
ગર્મીમાં લૂ લાગવું અને ડિહાઈડ્રેશન જેવી રોગો થવું સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે બાળકોને દિવસમાં તડકામાં રમવાની જગ્યા સાંજના સમયે રમવા મોકલો. 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

આગળનો લેખ
Show comments