Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોની ઈમ્યુનિટી માટે જન્મના પાંચ વર્ષની અંદર જરૂરી છે આ વેક્સીનેશન

સોમવાર, 3 મે 2021 (17:11 IST)
કહે છે કે હેલ્થ એક પ્રોસેસ છે. તમે એક દિવસમાં હેલ્દી નહી થાઓ. ઘણા નાની-નાની વસ્તુઓ મજબૂત બનાવે છે. આ વાત ઈમ્યુનિટી પર પણ લાગૂ હોય છે. મજબૂત ઈમ્યુનિટી આપણા બાળપણના ખાન-પાન પર નિર્ભર કરે છે તેમજ બાળપણમાં કઈક એવા રસી હોય છે. જેને લગાવવાથી ગંભીર રોગોથી બચાવ હોય છે. આજે અમે તમને એવા રસી જણાવી રહ્યા છે જેને પાંચ વર્ષની અંદર બાળકોને લગાવવો ખૂબ જરૂરી છે. 
 
આ રસી છે ખૂબ જરૂરી 
-ગર્ભવતી મહિલા અને ગર્ભમાં પળી રહેલા શિશુને ટિટનેસના રોગોથી બચાવવાન લિયેટિટેબસટાક્સાઈડ 1/ બૂસ્ટર રસી એક મહીનાના અંતરમાં લગાવો. જો છેલ્લા ત્રણ વર્ષમાં બે રસી લાગી હોય તો માત્ર એક રસી લગાવી લેવું જ ઘણુ છે. 
-હેપેટાઈટિસ બી વાયરસના સંક્રમણથી લીવરની સોજા આવી શકે છે પીળિયો થઈ જાય છે અને લાંબા સમય સુધી સંક્રમણ પછી લીવર કેંસરનો પણ ખતરો થઈ શકે છે. આ રસી ખૂબ જરૂરી છે જે હેપેટાઈટિસના સંક્રમણથી બચાવ કરે છે. 
-ડીપીટી રસીની યાદીની એક શ્રેણી છે જે વ્યક્તિને થનાર ત્રણ સંક્રામક રોગો ડિફ્થીરિયા, પર્ટુસિસ (કાળી ખાંસી) અને ટિટનેસથી બચાવ માટે આપીએ છે. 
-પોલિયોની રસી- પોલિયો નામના રોગ જેમાં બાળક અપંગ થઈ જાય થી સુરક્ષા આપે છે. આ રસી પણ બાળકોને જરૂર લગાવવી જોઈએ. 
- બાળકોને ટીબીથી બચાવ માટે ફરજિયાત રૂપે બીસીજીની રસી લગાવવી. બીસીજીની રસી લાગી જતા પર શિશુને ટીબીના રોગથી બચાવી શકાય છે. 
- હિબ વેક્સીનના રસી બાળકોને ડિફ્થીરિયા, પર્ટુસિસ (કાળી ખાંસી) અને ટિટનેસ, હેપેટાઈટિસ બી અને એચ ઈંફલાંજી-બીથી સુરક્ષિત રાખે છે. હિબ બેક્ટીરિયાના સંક્રમણથી ન્યૂમોનિયા અને મગજનો તાવ જેવા ગંભીર રોગ થઈ શકે છે. 

વધુ જુઓ..

સુરત: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે માંગરોળની મુલાકાતે

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં મોટો ધમાકો, મજૂરોના ઉડ્યા ચીંથરા, 8 ના મોત, PM મોદીએ બતાવ્યુ દુ:ખ

18 July, 2026 Gold/Silver Rate: રૂ. 2.22 લાખ પર આવ્યો ચાંદીનો ભાવ, સોનુ પણ થયુ સસ્તુ

વિદ્યાર્થીઓને છોડવો પડશે દેશ ? જાણો અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે બદલાયો નિયમ, પહેલાથી રહેતા ભારતીય વિદ્યાર્થીઓનુ શુ થશે ?

CM ભૂપેન્દ્ર પટેલની સાદગી: કોઈ પણ પૂર્વ સૂચના વિના આણંદના આંબાલી ગામમાં પહોંચ્યા, બાળકો અને ગ્રામજનો સાથે મુલાકાત

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments