Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોની ઈમ્યુનિટી માટે જન્મના પાંચ વર્ષની અંદર જરૂરી છે આ વેક્સીનેશન

સોમવાર, 3 મે 2021 (17:11 IST)
કહે છે કે હેલ્થ એક પ્રોસેસ છે. તમે એક દિવસમાં હેલ્દી નહી થાઓ. ઘણા નાની-નાની વસ્તુઓ મજબૂત બનાવે છે. આ વાત ઈમ્યુનિટી પર પણ લાગૂ હોય છે. મજબૂત ઈમ્યુનિટી આપણા બાળપણના ખાન-પાન પર નિર્ભર કરે છે તેમજ બાળપણમાં કઈક એવા રસી હોય છે. જેને લગાવવાથી ગંભીર રોગોથી બચાવ હોય છે. આજે અમે તમને એવા રસી જણાવી રહ્યા છે જેને પાંચ વર્ષની અંદર બાળકોને લગાવવો ખૂબ જરૂરી છે. 
 
આ રસી છે ખૂબ જરૂરી 
-ગર્ભવતી મહિલા અને ગર્ભમાં પળી રહેલા શિશુને ટિટનેસના રોગોથી બચાવવાન લિયેટિટેબસટાક્સાઈડ 1/ બૂસ્ટર રસી એક મહીનાના અંતરમાં લગાવો. જો છેલ્લા ત્રણ વર્ષમાં બે રસી લાગી હોય તો માત્ર એક રસી લગાવી લેવું જ ઘણુ છે. 
-હેપેટાઈટિસ બી વાયરસના સંક્રમણથી લીવરની સોજા આવી શકે છે પીળિયો થઈ જાય છે અને લાંબા સમય સુધી સંક્રમણ પછી લીવર કેંસરનો પણ ખતરો થઈ શકે છે. આ રસી ખૂબ જરૂરી છે જે હેપેટાઈટિસના સંક્રમણથી બચાવ કરે છે. 
-ડીપીટી રસીની યાદીની એક શ્રેણી છે જે વ્યક્તિને થનાર ત્રણ સંક્રામક રોગો ડિફ્થીરિયા, પર્ટુસિસ (કાળી ખાંસી) અને ટિટનેસથી બચાવ માટે આપીએ છે. 
-પોલિયોની રસી- પોલિયો નામના રોગ જેમાં બાળક અપંગ થઈ જાય થી સુરક્ષા આપે છે. આ રસી પણ બાળકોને જરૂર લગાવવી જોઈએ. 
- બાળકોને ટીબીથી બચાવ માટે ફરજિયાત રૂપે બીસીજીની રસી લગાવવી. બીસીજીની રસી લાગી જતા પર શિશુને ટીબીના રોગથી બચાવી શકાય છે. 
- હિબ વેક્સીનના રસી બાળકોને ડિફ્થીરિયા, પર્ટુસિસ (કાળી ખાંસી) અને ટિટનેસ, હેપેટાઈટિસ બી અને એચ ઈંફલાંજી-બીથી સુરક્ષિત રાખે છે. હિબ બેક્ટીરિયાના સંક્રમણથી ન્યૂમોનિયા અને મગજનો તાવ જેવા ગંભીર રોગ થઈ શકે છે. 

વધુ જુઓ..

સૂતી વખતે ગર્લફ્રેન્ડનું ગળું ચીરી નાખ્યું, કુહાડીથી તેના શરીરના ટુકડા કરી નાખ્યા

Puri Rath Yatra 2026- ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈના રોજ કડક સુરક્ષા વચ્ચે શરૂ થશે, જેમાં 15 અર્ધલશ્કરી કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

અમને ભારતની મદદ જોઈએ, અહી ખોરાકની ખોટ, PoK ના નેતા સરદાર અમન ખાને ઈંડિયાને કરી ખાસ અપીલ

ચંપત રાયની હટાવવાની અટકળો તેજ, રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં રહ્યા ગેરહાજર, ચઢાવાની ચોરી મામલે ચર્ચા ચાલુ

ભાવનગરમાં પશુપાલક પર સિંહણે કર્યો હુમલો, પગ નીચે દબાવીને બેસી રહી, લોકોએ પત્થર મારીને બચાવ્યો જીવ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments