Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘી ખાવાથી બાળકનું મગજ તેજ્સ્વી હોય છે જાણો 5 ફાયદા

Updated: બુધવાર, 1 નવેમ્બર 2017 (11:20 IST)
ઘી સ્વાસ્થય માટે યોગ્ય છે. આથી બાળકોને ઘી ખવડાવવું જોઈએ અને જરૂરી હોય છે. 
 
ઘી ખાવાનું યોગ્ય સમય ખબર હોવી જોઈએ. આ વાતને બધા લોકો જાણે છે કે બાળકના જન્મ પછી એને છ: મહીના સુધી માતાનો દૂધ આપવું જોઈએ પણ એ પછી દૂધ છોડાવતા સમયે બાળજને ઘી આપવું ફાયદાકારી હોય છે. 
ઘીના સેવન કરવાથી શરીરમાં ઉર્જા આવે છે, જે શરૂઆતના સમયે બાળકના વિકાસ અને વૃદ્ધિ માટે સહાયક છે. જ્યારે બાળક એક વર્ષનું હોય છે તો એનું વજન એમના જન્મના સમયના વજનથી ત્રણ ગણું વધી જાય છે. 
 
બાળકની શરૂઆત અવસ્થામાં વૃદ્ધિ ની દર બહુ વધારે હોય છે અને બાળકના શરીરને વધારે કેલોરીજની આવશ્યકતા હોય છે. 1 ગ્રામ ઘીમાં 9 કેલોરીજ હોય છે. એનાથી બાળકના ભોજનમાં ઘી બાખવાથી એમના આહારમાં કેલોરીની માત્રા વધી જાય છે અને બાળક એક્ટિવ રહે છે.  
 
ઘી એવું આહાર છે જે બાળકને સરળતાથી પચી જાય છે અને બાળકના મગજનું વિકાસ કરે છે. ઘી ખાવાથી બાળકને શારીરિક ઉર્જા મળતા એમનું મગજ પણ તેજ થાય છે. આ રીતે બાળકનું મગજ ઘી ખાવાથી તેજસ્વી બને છે. 

વધુ જુઓ..

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી બે લોકોના મોત થયા અને 19 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

સેક્રેટરી તેના ફ્લેટમાં તેની ગર્લફ્રેન્ડ સાથે અફેર કરતા પકડાયો, તેની પત્ની આવતાની સાથે જ...

મધ્ય આફ્રિકામાં સોનાની ખાણ ધસી પડતાં 30 ખનિકોના મોત, અનેક મજૂરો કાટમાળ નીચે ફસાયા

સોનાની ખાણમાં મોટો અકસ્માત: પહાડ ધસી પડતાં ૩૦થી વધુ ખનિકોના મોત, બચાવ કામગીરી પુરજોશમાં

ચીઝ શેઝવાન ડોસા રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

આગળનો લેખ
Show comments