suvichar

Corona Virus updates- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19, 75829 કેસ નોંધાયા, 940 લોકોનાં મોત

રવિવાર, 4 ઑક્ટોબર 2020 (11:50 IST)
દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના નવા 75,829 કેસ નોંધાયા છે. તે જ સમયે વાયરસને કારણે 940 લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.
 
દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 65 લાખથી વધુ પહોંચી ગઈ છે. દેશમાં હાલમાં 65,49,374 કેસ છે. આમાં સક્રિય કેસની સંખ્યા 9,37,625 છે જ્યારે 55,09,967 દર્દીઓ સાજા થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અથવા તેઓ દેશ છોડી ગયા છે. આ સિવાય વાયરસને કારણે કુલ 1,01,782 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
 
બીજી તરફ 3 ઓક્ટોબર સુધીમાં કુલ 7,89,92,534 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 11,42,131 નમૂનાઓનું શનિવારે પરીક્ષણ કરાયું હતું. ભારતીય તબીબી સંશોધન પરિષદે આ માહિતી આપી છે.

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

Parashuram Jayanti - ભગવાન પરશુરામના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો

આગળનો લેખ
Show comments