Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus Updates: 24 કલાકમાં દેશમાં કોરોનાના 28701 નવા કેસો, 500 મૃત્યુ

સોમવાર, 13 જુલાઈ 2020 (11:00 IST)
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 28,701 નવા કેસ નોંધાયા છે અને 500 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8,78,254 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,૦1,609 એ સક્રિય કેસ છે, 5.53,471 લોકો હોસ્પિટલમાં સાજા થયા છે અથવા છૂટા થયા છે અને અત્યાર સુધીમાં 23,174 લોકો મૃત્યુ પામ્યા છે.
 
એક દિવસમાં 219103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
ઈન્ડિયન કાઉન્સિલ (ફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કહ્યું કે 12 જુલાઇ સુધી 1,18,06,256 નમૂનાઓની પરીક્ષણ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે 2,19,103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ..

Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી

શું તમને પણ રાત્રે જલ્દી ઉંઘ નથી આવતી ? કે પછી સાંઘાના દુઃખાવાથી પરેશાન છો ? તો રોજ પીવો હળદરવાળું દૂધ

Instant Breakfast Recipe- 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આજના નાશ્તાની રેસીપી

શું તમે પણ દાળને વારેઘડીએ ગરમ કરો છો, તો આજે જ થઈ જાવ સાવધાન, નહિ તો થશે આ નુકશાન

Benefites of Shalabhasana- શલભાસન યોગના ફાયદા

વધુ જુઓ..

Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી

સૂર્ય મંદિર, કોણાર્ક ઓડિશા

ગુજરાતી જોક્સ - એક મહિના માટે

ગુજરાતી જોક્સ - પોતાની સ્થિતિ

ગુજરાતી જોક્સ - પત્ની ની બધી વાતો

આગળનો લેખ
Show comments