Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના દિવસે આ વસ્તુઓ જોવાય તો સમઝો તમે બનશો ધનવાન

શનિવાર, 7 નવેમ્બર 2015 (14:40 IST)
* ઉલ્લૂ દેખાય તો પોતે માતા લક્ષ્મી તમારા ઘર એમના સ્થાઈ બસેરા કરવા આવી રહી છે. 
 
* સામાન્ય રીતે છછુંદર ઘરને બર્બાદ કરે છે પણ દિવાળી ના દિવસે જોવાય તો આબાદ કરે છે. 
 
* બિલાડી જોવાતા ઘર પરિવાર ધન ધાન્યથી ભરા રહે છે. 
 
* શકુમ શાસ્ત્ર મુજબ કેસરિયા ગાય ઈશ્વરત્વના પ્રતીક ગણાય છે એના જોવાના શુભ હોય છે. 
 
* કરોડિયાના જાળ ઘરના કોઈ સ્થાન પર જોવાના શુભ હોય છે . અને એ જાળને ધ્યાનથી જોતા જો તમને તમારું નામ જોવાય તો કિસ્મતના સિતારા પલટી જાય છે. 
 
* કિન્નર દ્વારા આપેલ સિક્કો કે ઉપહાર દિવાળીના દિવસે મળતા તમારા જીવન માટે સૌથી સારા ઉપહાર સિદ્ધ્ થઈ શકે છે. 
 

વધુ જુઓ..

ગવાર નું શાક

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Heart Touching Birthday Wishes- જન્મદિવસ ની હાર્દિક શુભકામના

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

વધુ જુઓ..

Best Day To Buy Clothes: કયા દિવસે દિવસે કપડાની ખરીદી કરવી જોઈએ ? ખરીદતા અને પહેરતા પહેલા જાણો જ્યોતિષ નિયમ

Aaj Nu panchang - આજનુ પંચાગ - 18 મે 2026

અધિકમાસ 2026: આ 33 દેવતાઓની આરાધનાથી શુભ ફળ મળે છે, વર્ષભર સુખ-સમૃદ્ધિ રહે છે

Vishnu Sahastra Naam- વિષ્ણુ સહસ્ત્ર નામ

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Show comments