Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના દિવસે આ વસ્તુઓ જોવાય તો સમઝો તમે બનશો ધનવાન

શનિવાર, 7 નવેમ્બર 2015 (14:40 IST)
* ઉલ્લૂ દેખાય તો પોતે માતા લક્ષ્મી તમારા ઘર એમના સ્થાઈ બસેરા કરવા આવી રહી છે. 
 
* સામાન્ય રીતે છછુંદર ઘરને બર્બાદ કરે છે પણ દિવાળી ના દિવસે જોવાય તો આબાદ કરે છે. 
 
* બિલાડી જોવાતા ઘર પરિવાર ધન ધાન્યથી ભરા રહે છે. 
 
* શકુમ શાસ્ત્ર મુજબ કેસરિયા ગાય ઈશ્વરત્વના પ્રતીક ગણાય છે એના જોવાના શુભ હોય છે. 
 
* કરોડિયાના જાળ ઘરના કોઈ સ્થાન પર જોવાના શુભ હોય છે . અને એ જાળને ધ્યાનથી જોતા જો તમને તમારું નામ જોવાય તો કિસ્મતના સિતારા પલટી જાય છે. 
 
* કિન્નર દ્વારા આપેલ સિક્કો કે ઉપહાર દિવાળીના દિવસે મળતા તમારા જીવન માટે સૌથી સારા ઉપહાર સિદ્ધ્ થઈ શકે છે. 
 

વધુ જુઓ..

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

ચોમાસામાં સનસ્ક્રીન લગાવવું જોઈએ કે નહીં?

વધુ જુઓ..

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Show comments