Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eid Mubarak Wishes 2025: મીઠી ઈદ આવી છે .. ખુશીઓની સૌગાત લાવી છે.. તમારા મિત્રો અને સંગાઓને મોકલે ઈદ મુબારક મેસેજ

સોમવાર, 31 માર્ચ 2025 (11:51 IST)
eid mubarak


 
ચાંદ ની ચાંદની, ખુશીઓની બહાર 
આવ્યો છે ઈદનો તહેવાર 
રહો તમે સદા સલામત આ જ છે દુઆ 
ઈદ મુબારક રહે તમને દિલથી વારંવાર 
eid mubarak
 
મીઠી ઈદ આવી છે 
ખુશીઓની સૌગાત લાવી છે 
ખુદા તમને અને તમારા પરિવારને 
દરે ખુશી અતા કરે 
ઈદ મુબારક 
 
eid mubarak
ચાંદથી રોશન રહે તહેવાર તમારો 
ખુશીઓથી ભરાય જાય આંગણ તમારુ 
દરેક દુઆ કબૂલ રહે તમારી 
આ જ છે દિલ થી દુઆ અમારી 
ઈદ મુબારક  
eid mubarak
ઈદની બરકતો તમાર પર વરસતી રહે 
ખુશીઓ તમારા દિલને મહેકાવતી રહે 
ખુદા ને આ જ દુઆ છે અમારી 
તમારુ જીવન સદા હસતુ રહે 
ઈદ મુબારક 
eid mubarak
ઈદના આ પ્યારા અવસર પર 
દિલ થી આ જ દુઆ છે અમારી 
ખુશીઓ અને બરકત મળે તમને 
દરેક સવાર થાય રોશન અને રાત સુહાની 
ઈદ મુબારક  
eid mubarak
જીવનનો દરેક પલ ખુશીઓ ઓછી ન થાય 
તમારો દરેક દિવસ ઈદથી કમ ન હોય 
આવો ઈદનો દિવસ તમને દર વર્ષે મળે 
જેમા કોઈ ગમ ન હોય 
ઈદ મુબારક  
eid mubarak
ખુશીઓથી ભરાયેલી રહે તમારી દુનિયા 
ખુદાની રહમત રહે સદા તમારા પર 
ઈદનો આ ખાસ અવસર લાવે 
ફક્ત પ્રેમ અને સ્નેહીજનોનો સાથ 
 ઈદ મુબારક  

eid mubarak

વધુ જુઓ..

મિની વેજ ઉત્તપમ રેસીપી (Mini Veg Uttapam Recipe)

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

પેટમાં એસિડીટી, બળતરા અને અપચો થવાથી પરેશાન છો ? અપનાવો આ ઘરેલું ઉપાય મળશે આરામ

સાસુ-વહુના ઝઘડા પાછળ હોય છે આ 3 મુખ્ય કારણો, જાણો સંબંધ કેવી રીતે બનાવવો મજબૂત

Marriage Tips Gujarati- જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 5 મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો

વધુ જુઓ..

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments