Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોકરા-છોકરી સારા મિત્ર નહી હોઈ શકતા શા માટે કહે છે લોકો? આ રહ્યા 5 કારણ

Updated: રવિવાર, 1 ઑગસ્ટ 2021 (22:16 IST)
જીવનમાં મિત્રનું ખૂબ મહત્વ હોય છે. મિત્રોથી જ અમે અમારા દિલની વાત ખુલીને કહી શકે છે. પણ વાત જ્યારે છોકરા- છોકરીની મિત્રતાની આવે છે તો દરેક કોઈ એક જ વાત કહે છે કે -"છોકરા-છોકરી સારા 
 
મિત્ર નહી હોઈ શકતા" શું તમે વિચાર્યું છે આવું શા માટે- આવો જાણીએ છે તે કારણે જેના કારણે લોકો આ વાત કહે છે. 
 
સમાજના વિચાર 
અમે ભલે જ 21મી સદીમાં જીવી રહ્યા હોય, પણ સમાજમાં છોકરા અને છોકરીની મિત્રતાને લઈને વિચાર આજે પણ જૂના સમય વાળા જ છે. તમારા આ વિચારને લોકો આધુનિક યુગમાં પણ ફેરવવા નહી ઈચ્છતા. 
 
હમેશા જ્યારે કોઈ છોકરો અને છોકરી મિત્ર હોય છે, તો તેમનો સાથે આવું-જવું, હંસતા- બોલતા બધા આ કહે છે કે આ લોકો મિત્ર નથી જરૂર તેમની દોસ્તીમાં કઈક કાળું છે. 
 
જ્યારે પણ તમે સાથે ફરતા- ખાવો-પીવો છો તો લોકો તમને કપલ સમજવા લાગે છે. કયાં પણ જવું, સાથે ઉઠવું બેસવું તમે લોકો માટે અજીબ નથી હોતું પણ હે પણ તમને જુએ છે તો તેમના મનમાં આ જ સવાલ 
 
હોય છે કે તમે કપલ છો? 
 
તમારા અંદર બળતરાની ભાવના આવી જાય 
જ્યારે બન્ને મિત્રોમાંથી કોઈની સાથે ડેટ કરવા લાગે છે તો તમારું વધારેપનું સમય તેમની સાથે પસાર થવા લાગે છે તો ફરી બીજા મિત્રને બળતરા થવા લાગે છે. આવું  આ માટે નહી કે તે ડેટ પર જવા ઈચ્છે છે 
 
તેથી કે તમારી મિત્રતામાં અંતર આવી જાય છે. 
 
મા-પિતાને લગ્નના વિચાર આવવા લાગે છે. 
છોકરા-છોકરીને  ભલે આવું ન લાગે પણ તેમની મિત્રતાને જોઈને મતા-પિતાને માત્ર આ જ લાગે છે કે હવે આ બન્નેના લગ્ન કરવા ઈચ્છે છે અને તેમના લગ્નના સપના જોવા લાગે છે. 
 
તમે હમેશા ફિલ્મોમાં પણ જોયું હશે કે છોકરા અને છોકરીના પ્રેમની શરૂઆત મિત્રતાથી જ હોય છે પણ આખરેમાં તે લગ્ન કરી જ લે છે. આ પણ એક કારણ છે કે લોકોને આવું લાગે છે કે એક છોકરા અને છોકરી 
 
મિત્ર નહી પણ મિત્રથી વધીને પણ કઈક હોય છે. 

વધુ જુઓ..

પૂરમાં ઘાયલ 53 વર્ષીય હાથી "જોયમોતી" ને સારવાર માટે વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી, ભારતમાં આ પ્રકારનું પ્રથમ બચાવ કાર્ય

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, તેને 14,000 રૂપિયા ઓછા ભાવે ખરીદવાની તક

પાટણમાં 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત, 210 કેન ભેળસેળિયું તેલ પણ મળી આવ્યું; 2 વર્ષથી કાર્યરત ફેક્ટરી

EV Tips: તમારા ઈવી ની બેટરી જલ્દી ખતમ થઈ રહી છે ? ક્યાક તમે તો નથી કરી રહ્યા આ ભૂલ, બેટરીની લાઈફ વધારવા માટે અપનાવો આ નિયમ

ગુજરાત પોલીસમાં મોટો નિર્ણય: 414 કર્મચારીઓની આંતરજિલ્લા બદલી, દંપતીઓ અને પરિવારજનોને મળી મોટી રાહત

વધુ જુઓ..

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments