Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Visarjan Muhurat 2025:ગણેશ વિસર્જન શુભ મુહુર્ત

શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 (07:58 IST)
27 ઓગસ્ટ 2025 બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થઈને 6 સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે ગણેશજીની પ્રતિમાનુ વિસર્જન થશે. 10 દિવસ સુધી ચાલનારા ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. આ દરમિયાન ભક્ત ગણપતિ બાપ્પાની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. 
 
 તેમની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવે છે. આ મહાન તહેવાર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે, જ્યારે ભગવાન ગણેશની મૂર્તિનું સંપૂર્ણ આદર અને ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે, તો ચાલો જાણીએ ગણેશ વિસર્જનની તારીખ, શુભ સમય વિશે-
 
ગણેશ પ્રતિમા વિસર્જનનુ શુભ મુહૂર્ત વર્ષ 2025 
 
- અભિજીત મુહૂર્ત: બપોરે 11:54 થી 12:44 સુધી.
- અમૃત કાલ: બપોરે 12:50 થી 02:23 સુધી.
- શુભ ચોઘડિયા - સવારે 07:36 થી 09:10 સુધી.
- ચર, લાભ અને અમૃત - બપોરે 12:19 થી 05:02 સુધી.
- લાભ ચોઘડિયા - સાંજે 06:37 થી 08:02 સુધી.
 
 
ગણેશ વિસર્જનના દિવસે, ભક્તો પૂર્ણ ભક્તિ અને ઉત્સાહ સાથે ભગવાન ગણેશને અંતિમ વિદાય આપે છે. સૌપ્રથમ, મૂર્તિની સામે ઉત્તર પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન, હળદર,કંકુ, મોદક અને અન્ય પ્રિય વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ પછી, આરતી કરવામાં આવે છે અને ભક્તો જાણતા કે અજાણતાં કરેલી ભૂલો માટે તેમની પાસેથી ક્ષમા માંગે છે.

વધુ જુઓ..

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

જો તમે 30 દિવસ સુધી એક ચમચી પલાળેલા મેથીના દાણા ખાવાથી શું થાય ? જાણો હેલ્થ પર કેવો થશે જાદુ

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

વધુ જુઓ..

ગંગા સપ્તમીની દંતકથા

Ganga Mata Aarti- ગંગા મૈયા ની આરતી

Ganga Saptami Upay: ગંગા સપ્તમીનાં દિવસે કરો આ સહેલો ઉપાય, ચમકી જશે કિસ્મત, અને ઘરે આવશે સુખ અને સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 એપ્રિલ

Ganga Saptami 2026 ગંગા સપ્તમી ધન પ્રાપ્તિ અને રોજગારમાં પ્રોગ્રેસ માટે કરો આ વિશેષ ઉપાય

આગળનો લેખ
Show comments