આજે (27 ઓગસ્ટ) ના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાય રહ્યો છે. ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મનો જ્ઞાન, સમૃદ્ધિ અને સારા સૌભાગ્ય સાથે જોડાયેલ તહેવાર છે. હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનામાં શુક્લ ચતુર્થીના દિવસે શરૂ થાય છે, જે 10 દિવસ સુધી ચાલે છે. ઘણા લોકો પોતાના ઘરમાં બાપ્પાની...