Webdunia - Bharat's app for daily news and videos

Install App

childrens Day - બાળદિવસ પર વિશેષ

Updated: સોમવાર, 11 નવેમ્બર 2019 (13:49 IST)
ઘટના 1962ની છે. ત્યારે ચીને ભારત પર એકાએક હુમલો કરી દીધો હતો. જેનાથી આપણા દેશને ઘણું નુકશાન ઉઠાવવુ પડ્યુ. તે યુધ્ધ પછી જ 14 નવેમ્બરને પં જવાહરલાલ નેહરુનો 73મો જન્મદિવસ પડ્યો. પંજાબની જનતાએ પ્રધાનમંત્રી સુરક્ષા ભંડારમાં યોગદાન આપવા માટે નેહરુજીના જન્મદિવસના શુભ અવસર પર તેમણે સોનાથી તોલવાનો નિર્ણય કર્યો. 

આ નક્કી કરવામાં આવ્યુ કે નેહરુજીના વજનથી બમણું સોનુ ચીનના આક્રમણથી ઉત્પન્ન સંકટ સમયની પરિસ્થિતિમાં મદદ માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવામાં આવે. નેહરુજી કાર્યક્રમના સ્થળે પહોંચ્યા. તેમનુ વજન કરવામાં આવ્યુ. 

એકઠાં સોનામાંથી તેમના વજનના બમણાંના બરાબર સોનું તોલવામાં આવ્યુ. બે ગણું સોનુ લેવા પર પણ એકત્ર થયેલા સોનાનો ઘણો ભાગ બચી ગયો. બચેલા સોનાને જોઈને નેહરુજીએ ખૂબ જ નાદાનીથી પૂછ્યુ - શુ આ બચેલુ સોનું તમે પાછુ લઈ જશો ? 

નેહરુજીના આવા સવાલથી ત્યાં એકઠાં થયેલ સૌના ચહેરા પર હાસ્યનું વાતાવરણ છવાય ગયુ અને બચેલું સોનું પણ તેમણે પ્રધાનમંત્રી સુરક્ષા કોષમાં આપી દીધુ.

વધુ જુઓ..

ગુજરાતના જે શહેરમાં પીએમ મોદીને મળ્યો સૌથી વધુ પ્રેમ, ત્યાથી વિપક્ષને Gen Z મુદ્દે આપશે જવબ

ગીર સફારી થશે મોંઘી: 11 વર્ષ બાદ સિંહ દર્શનની પરમિટ ફીમાં તોતિંગ વધારાની તૈયારી

નેપાળમાં પૂરગ્રસ્ત બેંકમાંથી 50 કરોડ રૂપિયાનું સોનું અને 1.5 કરોડ રૂપિયાની રોકડ મળી; બચાવ કામગીરી ચાલુ

દિલ્હીમાં નિર્ભયા જેવો કાંડ, 47KM સુધી સેંકડો CCTV અને પોલીસચોકી પરથી પસાર થઈ, બસમાં સગીરા સાથે ગેંગરેપ થતો રહ્યો

હિંગ ખરીદતા પહેલાં ચેતી જજો! એવરેસ્ટ અને LGની નકલી હિંગ પર FSSAI એ લગાવ્યો પ્રતિબંધ

વધુ જુઓ..

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 ઓગસ્ટ, 2026

Bol Choth Katha - આજે કરવામાં આવશે બોળ ચોથ, જાણો આ વ્રતની પૂજા વિધિ અને વ્રત કથા

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

આગળનો લેખ
Show comments