Webdunia - Bharat's app for daily news and videos

Install App

Human Rights Day : માનવ અધિકાર દિવસનો ઇતિહાસ શું છે? શા માટે શરૂ થયું તે જાણો

મંગળવાર, 10 ડિસેમ્બર 2024 (09:39 IST)
દર વર્ષે 10 ડિસેમ્બર 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ અથવા વિશ્વમાં રહેતા દરેક નાગરિકનો અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. વાસ્તવમાં, આ દિવસે 1948 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોને અપનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે 1950 માં, સંયુક્ત રાષ્ટ્રએ 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
 
માનવ અધિકાર દિવસની ઉજવણીનો હેતુ એ છે કે વિશ્વના તમામ લોકો સુરક્ષિત અનુભવી શકે અને ભેદભાવ વિના મુક્ત જીવન જીવી શકે. માનવ અધિકારોમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે.
 
ભારતમાં, માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર 1993 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર 1993 ના રોજ 'રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ' ની રચના કરવામાં આવી હતી. ભારતીય બંધારણના ભાગ-3માં માનવ અધિકારોનો ઉલ્લેખ મૂળભૂત અધિકારો તરીકે કરવામાં આવ્યો છે.

વધુ જુઓ..

ગુજરાત ગૃહ વિભાગની મોટી જાહેરાત: IPS જી. એસ. મલિક રાજ્યના નવા DGP નિયુક્ત

ફૈજલ ખાન કરશે સરેંડર, થઈ શકે છે જેલ, પટનાના કોચિંગ સેટરની લડાઈ કેમ રસ્તા સુધી આવી ?

આયરલેંડ અને ઈગ્લેંડ શ્રેણી માટે ટીમ ઈંડિયાનુ થયુ એલાન, વૈભવ સૂર્યવંશીને મળ્યો મેડન કૉલ અપ, શ્રેયસ ઐય્યર બન્યા કપ્તાન

દમણ બનશે નવું સિંગાપોર: PM મોદીએ આપી રૂ. 3000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ; કહ્યું- 'વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત વધશે આગળ'

ગુજરાતના યુવાનો માટે ખુશખબર: GSRTCમાં 4599 ડ્રાઈવર અને 4318 કંડક્ટરની ભરતી જાહેર, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 જૂન 2026

શું શુક્રવારના ઉપવાસ ફક્ત મહિલાઓ જ કરી શકે છે ? જાણો કોણ કોણ કરી શકે છે આ ઉપવાસ અને શું છે નિયમ

આગળનો લેખ
Show comments