Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે મરઘાં સવારે 5 વાગ્યે બોલે છે? જવાબ આપો

Updated: સોમવાર, 28 મે 2018 (15:52 IST)
પ્રશ્ન: અભ્રકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયું સ્થાન છે? 
જવાબ: પ્રથમ સ્થાન 
 
પ્રશ્ન:  ક્યાં રાજયમાં લોકસભાની સૌથી વધારે સીટ છે? 
જવાબ:  ઉત્તર પ્રદેશમાં 
 
પ્રશ્ન: વિશ્વની સૌથી મોટી મહાકાવ્ય કઈ છે?
જવાબ: મહાભારત
 
પ્રશ્ન: ક્યાં દેશની સરહદ સીમા સૌથી વધારે દેશોની સાથે લાગી છે ?
જવાબ: ચીન 
 
પ્રશ્ન: નિયાગ્રા ધોધ પર કઇ નદી છે?
જવાબ: સેન્ટ લોરેન્સ નદી
 
પ્રશ્ન: અસહયોગ ચળવળ ભારતમાં કયા વર્ષે શરૂ થયું?
જવાબ: 1920 માં
 
પ્રશ્ન: શા માટે મરઘાં સવારે 5 વાગ્યા બોલે છે?
શા માટે મરઘાં  સવારે 5 વાગ્યા બોલે છે? જવાબ આપો
పందెం ఆడుతున్న దృశ్యం
 
જવાબ: જાપાનના વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મરઘાં સવાર થતાં પહેલાં મધ્યમ પ્રકાશમાં જ સવાર હોવાનો અંદાજો લગાવી લે છે. મરઘાની અંદર જૈવિક(બૉયાલૉજિકલ) ક્લાક, તેમને સવારે સમયની યોગ્ય લાગણી મળે છે.આ કારણ એ છે કે મરઘાં  5 વાગે સવારમાં બોલે છે.

વધુ જુઓ..

7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી ઇન્ડોનેશિયા ફરી ધ્રુજી ઉઠ્યું; અત્યાર સુધીમાં ૩૮ લોકોના મોત

સારા સમાચાર! એક જ કાર્ડથી દેશભરના મેટ્રોમાં મુસાફરી કરો, આ સેવા 15 ઓગસ્ટથી શરૂ થઈ. ટિકિટ કેવી રીતે મેળવવી તે જાણો.

યશસ્વી જયસ્વાલે કર્યું અનોખું કામ, 30 ટેસ્ટ-30 મેદાન અને 32 રને થયા આઉટ

અમરેલીમાં 80મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન

યુવાનો, મહિલાઓ, સંરક્ષણ ક્ષેત્ર અને વિકસિત ભારત અંગે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ શું કહ્યું?

વધુ જુઓ..

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

આગળનો લેખ
Show comments