Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે મરઘાં સવારે 5 વાગ્યે બોલે છે? જવાબ આપો

સોમવાર, 28 મે 2018 (14:01 IST)
પ્રશ્ન: અભ્રકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયું સ્થાન છે? 
જવાબ: પ્રથમ સ્થાન 
 
પ્રશ્ન:  ક્યાં રાજયમાં લોકસભાની સૌથી વધારે સીટ છે? 
જવાબ:  ઉત્તર પ્રદેશમાં 
 
પ્રશ્ન: વિશ્વની સૌથી મોટી મહાકાવ્ય કઈ છે?
જવાબ: મહાભારત
 
પ્રશ્ન: ક્યાં દેશની સરહદ સીમા સૌથી વધારે દેશોની સાથે લાગી છે ?
જવાબ: ચીન 
 
પ્રશ્ન: નિયાગ્રા ધોધ પર કઇ નદી છે?
જવાબ: સેન્ટ લોરેન્સ નદી
 
પ્રશ્ન: અસહયોગ ચળવળ ભારતમાં કયા વર્ષે શરૂ થયું?
જવાબ: 1920 માં
 
પ્રશ્ન: શા માટે મરઘાં સવારે 5 વાગ્યા બોલે છે?
શા માટે મરઘાં  સવારે 5 વાગ્યા બોલે છે? જવાબ આપો
పందెం ఆడుతున్న దృశ్యం
 
જવાબ: જાપાનના વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મરઘાં સવાર થતાં પહેલાં મધ્યમ પ્રકાશમાં જ સવાર હોવાનો અંદાજો લગાવી લે છે. મરઘાની અંદર જૈવિક(બૉયાલૉજિકલ) ક્લાક, તેમને સવારે સમયની યોગ્ય લાગણી મળે છે.આ કારણ એ છે કે મરઘાં  5 વાગે સવારમાં બોલે છે.

વધુ જુઓ..

હવામાન અપડેટ: ગુજરાતમાં વરસાદી માહોલ, દિલ્હી-રાજસ્થાન સહિત દેશના અન્ય રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી

ઉદ્ધવ ઠાકરે પાર્ટી પ્રમુખ પદ છોડવા તૈયાર, કોંગ્રેસમાં પાર્ટીના વિલીનીકરણ પર કહ્યું, 'માતોશ્રી તરફ...'

મમતા બેનર્જીને લાગ્યો મોટો આંચકો, 440 કરોડ રૂપિયાવાળા TMC નાં ત્રણ બેંક એકાઉન્ટ થયા ફ્રીઝ

દરિંદગીની તમામ હદો પાર: 30 વર્ષની મહિલાની સાથે 5 લોકોએ કર્યો સામૂહિક દુષ્કર્મ, સારવાર દરમિયાન ખાનગી અંગમાંથી મળ્યા પથ્થર અને લાકડાના ટુકડા

વર્સોવા બીચ પર રાતે સેંકડો લોકોનું આશ્રય, વાયરલ વીડિયોએ ઉઠાવ્યા મોટા સવાલો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

આગળનો લેખ
Show comments