Festival Posters

Taj Mahal - સફેદ માર્બલથી નહી પણ લાલ ઈંટથી બનેલું છે આ Taj mahal

સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (16:37 IST)
આગરાનો તાજમહલના વિશે તો બધા જાણતા હશો જેને શાહજહાંએ તેમની પત્ની મુમતાજ માટે બનાવ્યું હતું. આજે અમે તમને એવી જ ઈમારત વિશે જણાવીશ જે જોવામાં એકદમ તાજ મહલ જેવી જ છે પણ તેનું રંગ લાલ છે. આ તાજમહલને દીકરાઓએ તેમની માંની ઈચ્છા પૂરી કરવા માટે બનાવાયું હતું. 
 
આ ઈમારતને ભારત પહેલો ઈંગ્લિશ મેન એટલે કે યૂરોપિયન ખેતાબ મળ્યું છે. આ લાલ તાજમહલ આગરામાં દીવાની ચૌરાહા પાસે સ્થિત રોમન કેથલિક ક્બ્રિસ્તાનના અંદર છે. આ ઈમારતની અંદર જવા માટે કોઈ ટિક્ટ નહી લાગતી તાજમહલની રીતે આ ઈમારતની સ્ટોરી પણ ખૂબ રોચક છે. 
 
આ તાજમહલનો નિર્માણ સિપહસાલાર જૉન વિલિયમને વિધવા પત્ની એ તેમના દીકરાની મદદથી કરાવ્યું. જાન હીસિંગ મરાઠા સરદાર મહાદજીએમહાઅજી દૌલત રાવ સિંધિયાની ફૌજમાં 1799માં આગરાના અધિકારી હતા. એક વાર એ તેમની પત્નીની સાથે તાજમહલ ફરવા આવ્યા તો તેની ખૂબસૂરતી અને મોહબ્બતની વાતથી આકર્ષિત થઈને એક-બીજાથી વાયદા કર્યા કે જેની મૌત પહેલા થશે એ બીજાની યાદમાં તાજમહલ બનાવાશે. એમજ જૉન વિલિયમની મૃત્યું પછી પત્નીને તેમના દીકરાની સાથે મળીને આ તાજમહલનો નિર્માણ કરાવાયું. 
 

વધુ જુઓ..

પાટણ ભાજપમાં 'સફાયો': ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 26 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

VIDEO: છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના, આરા પહાડ સાથે અથડાઈને ક્રેશ થયુ ચાર્ટર્ડ પ્લેન, પાયલોટ અને કો-પાયલટનુ થયુ મોત

બાલોતરામાં પચપદ્રા રિફાઇનરીમાં ભીષણ આગ લાગી, જ્યાં પીએમ મોદી કાલે તેનું ઉદ્ઘાટન કરવાના હતા

જાપાનમાં આવ્યો 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી આપવામાં આવી

Gold-Silver Price- અક્ષય તૃતીયા પછીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ભાવ તપાસો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

Aaj Nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

Tulsi Puja: તુલસીને કાચું દૂધ ચઢાવવાથી બદલા જશે કિસ્મત, જાણો કયા દિવસે ચઢાવવાથી થશે ફાયદો

Shiv Aarti - જય શિવ ઓંકારા

આગળનો લેખ
Show comments