Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચહેરાની કાળજી રાખવી જરૂરી

Updated: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (12:25 IST)

  N.D
સુંદરતા જાળવી રાખવા માટે સૌ પ્રથમ ચહેરાની સફાઈનું ધ્યાન રાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત કોઈ સારા તેલથી કે ક્રીમ વડે માલિશ કરવી. ત્યાર બાદ પોતાની પસંદનું ઉબટન જે હળદર, દૂધ, મલાઈ અને ફળોના રસથી તૈયાર કરેલું હોય તે લગાવો. તેને 15-20 મિનિટ રાખ્યા બાદ સ્નાન કરી લો. સાબુનો પ્રયોગ કરવાનું બની શકે ત્યાર સુધી ટાળો.

સંતુલિત આહાર લો. તેમાં તમે ફળ, સલાડ, જ્યુસ, અંકુરિત અનાજ, છોતરાવાળી દાળ, વગેરેનો સમાવેશ કરો. દિવસ દરમિયાન 10થી 2 ગ્લાસ પાણી પીવો. ખાવામાં ચરબીવાળા ખોરાક તેમજ મસાલાવાળી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો.

ત્વચાની સુંદરતા વધારવા માટે વ્યાયામ પણ ખુબ જ જરૂરી છે. આનાથી શરીરની અંદર લોહીનું પરિભ્રમણ તીવ્ર ગતિથી થાય છે. શ્વાસની ગતિ ઝડપી હોવાથી ફેંફસાઓનો પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહેશે. આનાથી ત્વચામાં તાજગી આવે છે અને ત્વચા સુંદર દેખાય છે.

તણાવ ત્વચાનો સૌથી મોટો દુશ્મન છે. આના દુષ્પ્રભાવને લીધે ચહેરો થાકેલો લાગે છે. તણાવમુક્ત રહીને ચહેરાને સ્વસ્થ્ય અને તેજસ્વી બનાવી રાખો.

ઉંઘ ઓછી ન કરવી : ત્વચાની તંદુરસ્તી માટે ભરપુર ઉંઘ લેવી જરૂરી છે. આની ઉણપથી ત્વચા પર કરચીલો પડી જાય છે.

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Show comments