Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો મહિલાઓએ કેવી પેંટી ખરીદવી જોઈએ, માત્ર મહિલાઓ વાંચો

ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (12:55 IST)
પેંટી ખરીદતી વખતે તમારી સાઈઝનું  ધ્યાન રાખો કારણ કે મોટાભાગની મહિલાઓને ત્રણ સાઈઝ સ્મોલ, મીડિયમ અને લાર્જ ની જ જાણ હોય છે. તેમાંથી તેઓ એકની પસંદગી કરે છે. પરંતુ મહિલાઓએ તેમના શરીર અને જરૂર પ્રમાણે જ  પેંટીની પસંદગી કરવી જોઈએ.  હવે તો આમ પણ બજારમાં પેંટીની હવે બીજી અનેક સાઈઝ પણ મળવા માંડી છે. 
 
પેંટીને ખરીદતા પહેલા તેમના સાઈજના કપડાને ધ્યાન આપવું કે તમે શું પહેરો છો? જો તમે નીચે કમરની પેટ કે સ્કર્ટ પહેરો છો તો નેચીની કમરની પેંટી લેવી. સલવાર, સૂટ કે સાડી માટે સામાન્ય સૂતી કપડાની પેંટી યોગ્ય હશે. પણ જો તમે કોઈ એવી વધારે પારદર્શી અને રંગ બેરંગી ડ્રેસ પહેરો છો તો ધ્યાન રાખો કે તમે પેંટીનો રંગ પણ તે કપડાના રંગની પહેરવી છે. મેળ કરતો હોય છે જો તમે આવું નહી કર્યું તો તમારી ડ્રેસમાંથી પેંટી પૂર્ણ રૂપથી સાફ જોવાશે તમને બધા પ્રકારની પેંટી તમારી પાસે રાખવી જોઈએ. જેથી યોગ્ય સમય પર તમે તેનો ઉપયોગ કરી શકો. 
 
પેંટીનો ચયન કરતા સમયે આ નક્કી કરી લો કે તમે કયું ખાસ પ્રોગ્રામ માટે પેંતી પહેરી રહ્યા છો. ત્યારે તે અવસર મુજબ તમે પેટીનો ચયન કરવુ ખૂબ જરૂરી છે. જો તમે યોગા, વ્યાયામ કરો છો તો એવી પેંટીનો ચયન કરવું જેનાથી તમારા શરીરનો પરસેવું બહાર નિકળતો રહે તમને કોઈ સમસ્યા ના હોય. 

વધુ જુઓ..

જર્મનીના સ્ટેડમાં ગોળીબારમાં પાંચ લોકોના મોત; એક હુમલાખોરની ધરપકડ

સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઘટાડો થયો હતો, જેમાં સેન્સેક્સ 370 પોઈન્ટ ઘટીને અને નિફ્ટી 24,000 ની નીચે બંધ થયો હતો.

કેનેડાએ દક્ષિણ આફ્રિકાને એક જ ગોલથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હરમનપ્રીત કૌરની કપ્તાની પર મંડરાયુ સંકટ, કોચે પોતાના નિવેદનથી કર્યુ સ્પષ્ટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આજે સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા અને બિલ્વ ત્રિરાત્રીનો સંયોગ, જરૂર કરો આ સહેલા ઉપાય દૂર થશે દરેક અવરોધ

આગળનો લેખ
Show comments