Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bad Habits Responsible for Pimples: માર્નિંગમાં આ પાંચ ખરાબ ટેવના કારણે પણ થઈ જાય છે પિંપલ્સ

Updated: શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (18:21 IST)
પિંપલ્સથી બચવા માટે અમે કેટલી પણ ક્રીમ અને માસ્ક વાપરીઓ છે. ખાસ કરીને જે લોકોની સ્કિન ઑયલી છે તેની પાસે બધા પ્રોડ્ક્ટસ ઑયલ ફ્રી જ હોય છે. તોય પણ ઘણા કોશિશ પછી પણ પિંપલ્સ થઈ જ જાય છે. તેથી જરૂરી છે કે તમે પિંપલ્સત્જી છુટકારો મેળવવા ડાઈટ, પ્રોડ્ક્ટસના સિવાય કેટલીક ટેવમાં પણ સુધાર કરવું. માર્નિંગ હેબિટસ પણ પિંપલ્સ માટે જવાબદાર હોય છે. આવો જાણીએ કઈ છે આ ટેવ 
 
સવારે ઉઠ્યા પછી ચેહરા ઘસવું 
જ્યારે અમે સવારે ઉઠીને તો અમારા ચેહરા પર પરસેવા અને નેચરલ ઑયલ થાય છે. તેથી ક્યારે પણ ચેહરાને ઘસવું નહી. ઉઠીને ચેહરાને ફેસવૉશથી જ ક્લીન કરવું. તેના માટે સૌથી પહેલા ચેહરાને પાણીથી સાફ કરવુ અને પછી ફેસવૉશ અપ્લાઈ કરવું. 
 
ફ્રાઈડ ફૂડનો બ્રેકફાસ્ટ 
દિવસનો પ્રથમ મીલ હેલ્દી હોવો જોઈએ. તમને બિસ્કીટ, નમકીન, નૂડલ્સ કે જંક ફૂડ ખાઈને પેટ નહી ભરવો જોઈએ. પણ સવારે સૌથી પહેલા એક ગિલાસ પાણીથી દિવસની શરૂઆત કરવી. તેનાથી પિંપલ્સનો ખતરો ખૂબ ઓછો થઈ જાય છે. 
 
મૉર્નિગ સીટીએમ ફોલો ન કરવો 
તમને ક્લીનિંગ, ટોનિંગ, માશ્ચરાઈજિંગ સ્ટેપ્સને ફોલો કરવો જોઈએ. સવારે ચેહરા ધોયા પછી જો તમે તેના પર કોઈ ક્રીન નહી લગાવો, તો ચેહરા ખૂબ ડ્રાઈ થઈ જાય છે. જેનાથી પિંપલ્સ થઈ શકે છે. તમારી સ્કિન જો ઑયલી છે તો તમારા ચેહરા પર જેલ બેસ્ડ માશ્ચરાઈજર લગાવો.
 
તડકામાં વગર સનસ્ક્રીન 
જો તમે ઘરથી બહાર વગર સનસ્ક્રીન નિકળો છો તો પણ તમને પિંપલ્સ થવાનો ખતરો રહે છે. ટેનિંગ સિવાય સૂર્યની હાનિકારક કિરણ તમને પણ સ્કિન પ્રોબ્લેમ આપી શકે છે. પિંપ્લ્સથી બચાવ માટે સનસ્ક્રીન લગાવીને જ બહાર નિકળવું. 
 
ઓછુ પાણી પીવું 
ઓછા પાણી પીવાથી પણ પિંપ્લ્સ જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. તેનાથી તમારો પેટ સાફ નહી થઈ શકે અને સ્કિન પર પિંપલ્સ થવાનો ખતરો પણ ખૂબ વધી જાય છે. તમને એક દિવસમાં ઓછામાં ઓછા બે લીટર પાણી પીવો જોઈએ.   

વધુ જુઓ..

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments