Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bad Habits Responsible for Pimples: માર્નિંગમાં આ પાંચ ખરાબ ટેવના કારણે પણ થઈ જાય છે પિંપલ્સ

શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (18:18 IST)
પિંપલ્સથી બચવા માટે અમે કેટલી પણ ક્રીમ અને માસ્ક વાપરીઓ છે. ખાસ કરીને જે લોકોની સ્કિન ઑયલી છે તેની પાસે બધા પ્રોડ્ક્ટસ ઑયલ ફ્રી જ હોય છે. તોય પણ ઘણા કોશિશ પછી પણ પિંપલ્સ થઈ જ જાય છે. તેથી જરૂરી છે કે તમે પિંપલ્સત્જી છુટકારો મેળવવા ડાઈટ, પ્રોડ્ક્ટસના સિવાય કેટલીક ટેવમાં પણ સુધાર કરવું. માર્નિંગ હેબિટસ પણ પિંપલ્સ માટે જવાબદાર હોય છે. આવો જાણીએ કઈ છે આ ટેવ 
 
સવારે ઉઠ્યા પછી ચેહરા ઘસવું 
જ્યારે અમે સવારે ઉઠીને તો અમારા ચેહરા પર પરસેવા અને નેચરલ ઑયલ થાય છે. તેથી ક્યારે પણ ચેહરાને ઘસવું નહી. ઉઠીને ચેહરાને ફેસવૉશથી જ ક્લીન કરવું. તેના માટે સૌથી પહેલા ચેહરાને પાણીથી સાફ કરવુ અને પછી ફેસવૉશ અપ્લાઈ કરવું. 
 
ફ્રાઈડ ફૂડનો બ્રેકફાસ્ટ 
દિવસનો પ્રથમ મીલ હેલ્દી હોવો જોઈએ. તમને બિસ્કીટ, નમકીન, નૂડલ્સ કે જંક ફૂડ ખાઈને પેટ નહી ભરવો જોઈએ. પણ સવારે સૌથી પહેલા એક ગિલાસ પાણીથી દિવસની શરૂઆત કરવી. તેનાથી પિંપલ્સનો ખતરો ખૂબ ઓછો થઈ જાય છે. 
 
મૉર્નિગ સીટીએમ ફોલો ન કરવો 
તમને ક્લીનિંગ, ટોનિંગ, માશ્ચરાઈજિંગ સ્ટેપ્સને ફોલો કરવો જોઈએ. સવારે ચેહરા ધોયા પછી જો તમે તેના પર કોઈ ક્રીન નહી લગાવો, તો ચેહરા ખૂબ ડ્રાઈ થઈ જાય છે. જેનાથી પિંપલ્સ થઈ શકે છે. તમારી સ્કિન જો ઑયલી છે તો તમારા ચેહરા પર જેલ બેસ્ડ માશ્ચરાઈજર લગાવો.
 
તડકામાં વગર સનસ્ક્રીન 
જો તમે ઘરથી બહાર વગર સનસ્ક્રીન નિકળો છો તો પણ તમને પિંપલ્સ થવાનો ખતરો રહે છે. ટેનિંગ સિવાય સૂર્યની હાનિકારક કિરણ તમને પણ સ્કિન પ્રોબ્લેમ આપી શકે છે. પિંપ્લ્સથી બચાવ માટે સનસ્ક્રીન લગાવીને જ બહાર નિકળવું. 
 
ઓછુ પાણી પીવું 
ઓછા પાણી પીવાથી પણ પિંપ્લ્સ જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. તેનાથી તમારો પેટ સાફ નહી થઈ શકે અને સ્કિન પર પિંપલ્સ થવાનો ખતરો પણ ખૂબ વધી જાય છે. તમને એક દિવસમાં ઓછામાં ઓછા બે લીટર પાણી પીવો જોઈએ.   

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments