Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો સની લિયોની કેવી રીતે રાખે છે પોતાને ફિટ અને દેખાય છે આટલી ખૂબસૂરત

શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (12:43 IST)
બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત દેખાવ માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે છે. આજે અમે તમને સની લિયોનીની ખૂબસૂરતી ના રહસ્ય જણાવીશુ.  
કરણજીત વોહરા એટલે કે સની લિયોન બોલીવુડની એક જાણીતી એકટ્રેસ છે. એની વય  35 વર્ષ છે અને દેખાવમાં પણ ખૂબસૂરત છે. સનીને તમે જ્યારે પણ પડદા પર કે કોઈ ઈવેંટમાં જોશો  તો તમને લાગશે કે એની બ્યૂટી નેચરલ છે. 
 
સનીને વધારે ભારે મેકઅપ લગાવવું  પસંદ નથી. એ  એની બૉડી ને પણ દરેક સમયે ફિટ અને ટોન રાખે  છે. થોડા દિવસ પહેલા સનીએ મીડિયા સાથે વાત કરતા સમયે એમના ગુડ લુક્સ વિશે ચર્ચા કરી. જો તમે જાણવા માંગો છો કે સની લિયોન એમની સ્કિનને ચમકદાર અને  બૉડીને કેવી રીતે ફિટ રાખે છે તો જાણો 

બોડીની ટેનિંગ ખૂબ જરૂરી છે. 
સનીનું કહેવું છે કે જો બૉડી ટોંડ રહેશે તો તમારા પર દરેક પ્રકારના કપડા સરસ લાગશે. આથી એ અઠવાડિયામાં ત્રણ દિવસ  જિમ જરૂર જાય છે. 

સારી સ્કિન માટે યોગા 
સની રોજ  યોગ કરે છે . ભલે  એ કોઈ ફિલ્મની શૂટિંગ માટે યાત્રા પર પણ જાય, પણ એ યોગા કરવાનું  ક્યારેય ભૂલતી નથી. આથી એની સ્કિન દરેક સમયે ચમકદાર અને  યુવા દેખાય  છે. 

હેલ્દી ફૂડ ખાય છે
એ દરેક સમયે સ્નેક્સના રૂપમાં ફળ, શાકભાજી અને સલાદ ખાય  છે. જંક ફૂડને તો એ ક્યારે અડતી પણ નથી. 

વધારે મેકઅપ પસંદ નથી
કામના સમયે લગાવું મજબૂરી હોય છે પણ જે દિવસે એમની શૂટિંગ નહી હોય , એ એમના ચેહરાને મેકઅપ ફ્રી રાખે છે . સની કહે છે કે વધારે મેકઅપ થી ત્વચા પર ખરાબ અસર પડે છે.  

દૂધ પણ પીએ છે 
સની એમની ડાયેટમાં દૂધને પણ શામેલ કરે છે કારણ કે આ એની સ્કિનને અંદરથી પોષણ આપે છે અને એની સ્કિનમાં ચમક ભરે છે. 

 
એ ખૂબ પાણી પીએ છે.  
સની એની સાથે દરેક જગ્યાએ પાણીની બોટલ સાથે રાખે છે. એ 8 ગ્લાસ પાણી રોજ પીએ છે કારણ કે એનાથી વાળ અને સ્કિન સારી રહે  છે. 

આત્મવિશ્વાસથી ભરેલી રહે છે. 
સની માને છે કે જો તમને ખૂબસૂરત દેખાવવુ  છે તો  હમેશા આત્મવિશ્વાસથી ભરેલું રહેવું જોઈએ. 

વધુ જુઓ..

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા

કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 એપ્રિલ

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

આગળનો લેખ
Show comments