Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો સની લિયોની કેવી રીતે રાખે છે પોતાને ફિટ અને દેખાય છે આટલી ખૂબસૂરત

શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (12:43 IST)
બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત દેખાવ માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે છે. આજે અમે તમને સની લિયોનીની ખૂબસૂરતી ના રહસ્ય જણાવીશુ.  
કરણજીત વોહરા એટલે કે સની લિયોન બોલીવુડની એક જાણીતી એકટ્રેસ છે. એની વય  35 વર્ષ છે અને દેખાવમાં પણ ખૂબસૂરત છે. સનીને તમે જ્યારે પણ પડદા પર કે કોઈ ઈવેંટમાં જોશો  તો તમને લાગશે કે એની બ્યૂટી નેચરલ છે. 
 
સનીને વધારે ભારે મેકઅપ લગાવવું  પસંદ નથી. એ  એની બૉડી ને પણ દરેક સમયે ફિટ અને ટોન રાખે  છે. થોડા દિવસ પહેલા સનીએ મીડિયા સાથે વાત કરતા સમયે એમના ગુડ લુક્સ વિશે ચર્ચા કરી. જો તમે જાણવા માંગો છો કે સની લિયોન એમની સ્કિનને ચમકદાર અને  બૉડીને કેવી રીતે ફિટ રાખે છે તો જાણો 

બોડીની ટેનિંગ ખૂબ જરૂરી છે. 
સનીનું કહેવું છે કે જો બૉડી ટોંડ રહેશે તો તમારા પર દરેક પ્રકારના કપડા સરસ લાગશે. આથી એ અઠવાડિયામાં ત્રણ દિવસ  જિમ જરૂર જાય છે. 

સારી સ્કિન માટે યોગા 
સની રોજ  યોગ કરે છે . ભલે  એ કોઈ ફિલ્મની શૂટિંગ માટે યાત્રા પર પણ જાય, પણ એ યોગા કરવાનું  ક્યારેય ભૂલતી નથી. આથી એની સ્કિન દરેક સમયે ચમકદાર અને  યુવા દેખાય  છે. 

હેલ્દી ફૂડ ખાય છે
એ દરેક સમયે સ્નેક્સના રૂપમાં ફળ, શાકભાજી અને સલાદ ખાય  છે. જંક ફૂડને તો એ ક્યારે અડતી પણ નથી. 

વધારે મેકઅપ પસંદ નથી
કામના સમયે લગાવું મજબૂરી હોય છે પણ જે દિવસે એમની શૂટિંગ નહી હોય , એ એમના ચેહરાને મેકઅપ ફ્રી રાખે છે . સની કહે છે કે વધારે મેકઅપ થી ત્વચા પર ખરાબ અસર પડે છે.  

દૂધ પણ પીએ છે 
સની એમની ડાયેટમાં દૂધને પણ શામેલ કરે છે કારણ કે આ એની સ્કિનને અંદરથી પોષણ આપે છે અને એની સ્કિનમાં ચમક ભરે છે. 

 
એ ખૂબ પાણી પીએ છે.  
સની એની સાથે દરેક જગ્યાએ પાણીની બોટલ સાથે રાખે છે. એ 8 ગ્લાસ પાણી રોજ પીએ છે કારણ કે એનાથી વાળ અને સ્કિન સારી રહે  છે. 

આત્મવિશ્વાસથી ભરેલી રહે છે. 
સની માને છે કે જો તમને ખૂબસૂરત દેખાવવુ  છે તો  હમેશા આત્મવિશ્વાસથી ભરેલું રહેવું જોઈએ. 

વધુ જુઓ..

શ્રેયસ અય્યરની કપ્તાની પર સવાલ, બીસીસીઆઈએ કોને સોંપી કપ્તાની

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં નવો ખુલાસો: ભક્તો પર નકલી રસીદોનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો

ટ્રમ્પના નિવેદનનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે! સોનાના ભાવમાં 2,300 અને ચાંદીના ભાવમાં 7,000નો ઘટાડો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે તબાહી મચાવી... પુણેના પિંપરી-ચિંચવડમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે ૧૫ લોકો ફસાયા હોવાની આશંકા

અમિત શાહ એક્શન મોડમાં: વતન ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક ચર્ચા, રાહત કામગીરીની સમીક્ષા

વધુ જુઓ..

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 જુલાઈ 2026

જમાઈ કેમ નથી કરતા પોતાના સાસુ-સસરાનાં અંતિમ સંસ્કાર ? જાણો શું કહે છે ગરુડ પુરાણ

સોમવારે ચંદન, મંગળવારે સિંદૂર.. કયા દિવસે કયું તિલક અપાવશે દરેક કાર્યમાં સફળતા

આગળનો લેખ
Show comments