Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેસપેક લગાવતા સમયે ન કરો આ ભૂલો

Updated: બુધવાર, 19 ઑક્ટોબર 2016 (15:17 IST)
ખૂબસૂરત જોવાવવું દરેક કોઈને પસંદ હોય છે. એવામાં છોકરીઓ એમના ચેહરાની સુંદરતાને જાણવી રાખવા માટે ઘણા ફેસપેક ઉપયોગ કરે છે. ઘણી વાર ફેસપેક લગાવતા સમયે તમે કેટલીક એવી ભૂલો કરી નાખે છે જેનાથી તમારા ચેહરાને નુકશાન પહોંચાડે છે. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશ જે હમેશા છોકરીઓ ફેસપેક લગાવતા સમયે કરે છે. 
1. ફેસપેકને હમેશા નહાયા પછી જ લગાડો. નહાયા પછી ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. જેનાથી ફેસપેકના અસર વધારે હોય છે. 
 
2. અમે હમેશા ફેસપેકને સારી રીતે સૂક્યા પછી જ ધોઈએ છે પણ એવું  કરવાથી ત્વચાની નમી ઓછી થઈ જાય છે. ઘણી વાર ચેહરા પર કરચલીઓ પણ આવી જાય છે. 
 
3. ફેસપેકને લગાડયા પછી ચેહરા પર ગુલાબજળ જરૂર લગાડો. એનાથી ત્વચાનો નિખાર વધે છે. 
 
4. ચેહરા પર ફેસપેક લગાડયા પછી વાત ન કરવી. વાત કરવાથી ચેહરા ખેંચાય છે. જેનાથી ત્વચા ઢીલી થઈ જાય છે. 
 
5. ચેહરાથી ફેસપેક લાગાડ્યા બાદ થોડી વાર માટે સાબુનો ઉપયોગ બિલ્કુલ નહી કરવું. 
 

વધુ જુઓ..

ગુજરાતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું

દુનિયાનુ સૌથી મોંઘુ ગાદલુ, કિમંત 7 કરોડ રૂપિયા, બનાવવામાં લાગે છે 25 દિવસ, ઘોડાની પૂંછડીના વાળ આપે છે આરામ

સહારનપુર કલેક્ટ્રેટની મસ્જિદ તોડી પાડવા પર ઓવૈસી લાલચોળ: કહ્યું- 'તમારો ગુસ્સો કાઢવા મસ્જિદ ન તોડી શકો'

કેંચી ઘામ દર્શન માટે કેવી રીતે જવુ, રહેવાની વ્યવસ્થા અને જવાનો સૌથી યોગ્ય સમય કયો છે ?

ખેલાડીઓને ટીમમાંથી બાદ કરવા પર પાકિસ્તાની કોચની સફાઈ, કહ્યું- નિર્ણયમાં મારી કોઈ ભૂમિકા નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અર્થ સાથે - Ganapati Atharvashirsha With Meaning in Gujarati

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments