Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહીંના પણ છે ઘણા બ્યૂટી ફાયદા

સોમવાર, 3 એપ્રિલ 2017 (15:56 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે ચમકતી ત્વચા મેળવાની અને એના માટે ઘણા લોકો ઘના ઉપાય પણ કરે છે. જેથી એમના ચેહરાની રંગત પણ બદલી જાય અને વધતી ઉમ્રને પણ સરળતાથી છિપાવી શકીએ છે. આજે અમે તમને દહીંના ઉપયોગથી ચમકતી ત્વચા વિશે જણાવી રહ્યા છે. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે દહીંનો ઉપયોગ 
 
કરી તવ્ચાની શુષ્કતાને પણ દૂર કરી શકો છો. દહીં ચેહરા પર બ્લીચિંગનું પણ કામ કરે છે આવો જાણી કેવી રીતે .... 
1. દહીં ત્વચાનો માશ્ચરાઈજરનું કામ કરે છે. ત્વચાની નમી પરત લાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. 
 
2. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચા પર ફેશિયલ માસ્કની રીતે કામ કરે છે અને સ્કિનની ગંદગીને સાફ કરે છે. 

દહીં - આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમ

3. દહીંમાં ગાજર,કાકડી, પપૈયા વગેરે ફળોના રસ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
4. સ્કિનને ફ્રેશ રાખવા માટે તમે લીંબૂનું રસ દહીંમાં મિક્સ કરી ચેહરા પર લગાડો. આવું થોડા દિવસ સુધી કરતા રહો. જલ્દી જ તમારા ચેહરા પર બદલાવ નજર આવશે. 

વધુ જુઓ..

Exit Poll Results Live: 5 રાજ્યોમાં આ વખતે કોણ મારી શકે છે બાજી ? એકઝિટ પોલમાં સ્પષ્ટ થશે તસ્વીર

Exit Poll: કેવી રીતે તૈયાર થાય છે એક્ઝિટ પોલ, કેટલા સાચા હોય છે ? જાણો સંમ્પૂર્ણ માહિતી

Bank Holiday 2026: મે માં 31 દિવસમાંથી 12 દિવસ બેંક રહેશે બંધ, જાણો ક્યારે ક્યા રહેશે રજા, આ રહી RBI ની આખી હોલીડે લિસ્ટ

Raja Raghuvanshi Murder: 'ટાઈપો એરર' અને સોનમ રઘુવંશીને મળી ગઈ જામીન, આ એક ભૂલે પલટી નાખી બાજી

ગેસ કટોકટી અંગે વરરાજાની સ્થિતિએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા; કન્યાના જવાબ પછી તેણે સાત પ્રતિજ્ઞાઓ લીધી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 એપ્રિલ

Narsingh Jayanti 2026- નરસિંહ જયંતી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 એપ્રિલ

Aaj nu panchang - આજનુ પંચાગ -28 એપ્રિલ

Bhaum Pradosh Vrat 2026 - પ્રદોષ વ્રત પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગનો સંયોગ

આગળનો લેખ
Show comments