Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાળના સ્ક્ર્બથી વધારો ત્વચાની ખૂબસૂરતી

Updated: બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (16:34 IST)
દાળનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે. દાળમાં ઘણા પૌષ્ટિક તત્વ હોય છે . આ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે. તેના ઘણા બ્યૂટી ફાય્દા પણ છે. તમે ઈચ્છો તો તેનો સ્ક્ર્બ બનાવીને ચેહરા પર લગાવી શકો છો. દાળના સ્ક્રબ લગાડબાથી ડેડ સ્કિન સાફ હોય છે અને ચેહરા પર નિખાર આવે છે. આજે અમે તમને દાળના સ્ક્રબ બનાવતા શીખડાવીશ . 
1. બટાટા અને દાળ 
બટાટા અને દાળને બાફીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચેહરા પર લગાડો. એને લગાડવાથી સ્કિનની ટેનિંગ દૂર થશે. 
2. દાળ અને દૂધ
દાળને બાફીને એમાં થોડા દૂધ નાખી પેસ્ટ બનાવી લો. તેને તમારી સ્કિન પર લગાડો. એનાથી ત્વચામાં ચમક આવશે. 
3. દાળ અને બેસન 
બેસન સ્કિન માટે બેસ્ટ છે. બેસનને દાળના સાથે ચેહરા પર લગાડો. એનાથી તમારા ચેહરા પર ચમક આવશે. 
4. એલોવેરા જેલ અને દાળ 
એલોવેરા સ્કિન માટે ખૂબ ફાયદાકારી હોય છે. દાળ અને એલોવેરા જેલને પેસ્ટ બનાવી લો. એને તમારી બૉડી પર લગાડો. એનાથી રંગ સાફ થશે. 
 
5. દાળ અને ઘી 
ઘી અને બાફેલી દાળને પેસ્ટ બનાવી ચેહરા પર લગાડો. એનાથી ત્વચા મુલાયલ થશે. 
 
 
 

વધુ જુઓ..

Gas Cylinder Price Hike Alert- શું 1 ઓગસ્ટથી LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? આ મુખ્ય નિયમો બદલાઈ રહ્યા છે.

પિતા કામ પર હતા ત્યારે દીકરાએ છરી બતાવીને માતા પર બળાત્કાર ગુજાર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.

પોલીસ 25 વર્ષની છોકરીની પાછળ કેમ પડી રહી છે? રુચિકા સિંહની FIRથી ગુસ્સે ભરાયેલા સૌરવ દાસ

આપત્તિના સમયમાં ગુજરાતનું અડીખમ સુરક્ષા કવચ બન્યું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપરમાં તમે કેટલો સામાન લઈ જઈ શકો છો? મુસાફરી કરતા પહેલા આ જાણી લો, નહીંતર દંડ ભરવો પડશે!

વધુ જુઓ..

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments