Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair fall કે Pimple માત્ર એ અઠવાડિયામાં મળશે છુટકારો

ગુરુવાર, 15 જૂન 2017 (16:44 IST)
આજે વેબદુનિયા ગુજરાતી  Wineના કેટલાક બ્યૂટીથી સંકળાયેલા ફાયદા વિશે જણાવી રહ્યા છે. જી હા .. વાઈનને તમે તમારા ચેહરા પર ઉપયોગ કરીને ઘણા સ્કિન પ્રાબ્લમસ દૂર કરી શકે છે. જેનાથી કોઈ નુકશાન પણ નહી થાય. આવો જાણી કેવી રીતે 
 
1. ગ્લોઈંગ સ્કિન 
રોજ 10 મિનિટ માટે તમારા ચેહરા પર વાઈન લગાવીને મસાજ કરો. 5 મિનિટ આવું રાખ્યા પછી ચેહરાને ધોઈ લો. તેનાથી ચેહરા પર રહેલ ડાઘ-ધબ્બા દૂર થશે અને ત્વચા ગ્લોઈંગ થશે. 
2. પિપલ્સ 
વાઈનમાં રહેલ ટી-ઈંફેલેમેંટરી અને એંટી સેપ્ટીક ગુણ પિંપલ્સની સમસ્યાને ખત્મ કરી નાખે છે. જો તમારા ચેહરા પર વધારે પિંપલ્સ જોવાય છે તો પહેલા ચેહરાને ધોઈ લો. પછી એક રૂની મદદથી વાઈનને પિંપલ્સવાળી જગ્યા પર લગાવો. આવું કરવાથી થોડા જ દિવસોમાં પિંપલ્સથી છુટકારો મળશે. 

3. લાંબા વાળ 
જો તમે તમારા વાળને લાંબા જોવા ઈચ્છો છો તો વાળ પર વાઈન લગાવો. તેમાં રહેલ ડેડ સેલ્સને ખત્મ હોય છે અને વાળનો ખરવું ઓછું હોય છે. વાળની ગ્રોથ તેજીથી થવા લાગે છે. 
4. શાઈની હેયર 
જો તમારા વાળ રૂખા રહે છે તો વાઈનની મદદ લો. અઠવાડિયામાં 2 વાર વાળને શૈંપૂ અને કંડીશનર કર્યા પછી વાઈનથી તેને ધોવું. તેનાથી વાળમાં ચમક આવશે. 

5. કરચલીઓ 
વાઈનમાં રહેલ એંટી ઑક્સીડેંટને હેલ્દી બનાવે છે અને કરચલીઓની સમસ્યા દૂર કરે છે. રાત્રે સૂતા પહેલા વાઈનની પાતળે લેયર ચેહરા પર લગાવો.થોડીવાર પછી ધોઈ લો. 

વધુ જુઓ..

કેદારનાથ ધામમાં ભક્તોનો મહાસાગર! 12.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

કોણ છે રામશંકર ઉર્ફ ટિન્નૂ યાદવ, જેનુ રામમંદિર દાન ચોરી મામલા વચ્ચે સામે આવ્યુ નામ, કરોડોની પ્રોપર્ટીનો આરોપ

બ્રાઝિલને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેઓ તેમની આગામી મેચમાં કેપ્ટન નેમાર વિના રમશે

ODI World Cup 2027: રોહિત-વિરાટ રમશે આગામી વર્લ્ડકપ, પ્લેયર્સના ફ્યુચર પર BCCI સચિવનુ મોટુ નિવેદન

શ્રીસંતે હરભજન સિંહને બોક્સિંગ રિંગમાં લડવા માટે આપી ચેલેંજ, થપ્પડ કાંડમા ફુટ્યો ગુસ્સો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments