Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pimples-Black heads (ખીલ) દૂર કરવાના સરળ ઉપાય

Updated: મંગળવાર, 20 માર્ચ 2018 (15:58 IST)
આજે નવયુવાન પેઢી પોતાની સુન્દરતા પ્રત્યે વધારે સક્રિય થઈ ગઈ છે પરંતુ ખીલના ડાઘ ચેહરાની સુંદરતાને ખત્મ કરી દે છે. નીચે થોડા ઘરેલૂ નુસ્ખા આપેલ છે જેને અજમાવી તમે ખીલથી છુટકારો મેળવી શકો છો. 
 
-સંતરાના છાલને ધૂપમાં સુકાવી ,વાટી લો . એમાં થોડી મુલતાની પાવડર પણ નાખો. અને ગુલાબ જળમાં ઘોળી લો. આ પેસ્ટ મુહાસો અને ચેહરા પર લગાવો. અડધા કલાક પછી ચેહરાને હુંફાળું પાણીથી ધોઈ લો.2 અઠવાડિયામાં ચેહરા ખીલથી મુક્ત થઈ જશે. 
 
-લીંબૂનો રસ 4 ગણું ગિલ્સરીનમાં મિક્સ કરી ચેહરા પર ઘસવાથી ખીલ દૂર થઈ જાય છે. 
 
- નારંગીના સૂકા છાલને પણ ઘસવાથી લાભ મળે છે. 
- મસૂરની દાળ પાણીમાં પલાળી કાચા દૂધમાં વાટી સવાર-સાંજે ચેહરા પર લગાવો. 10 મિનિટ પછી ગર્મ પાણીથી ચેહરા ધોઈ લો. 
 
- 5-10 કાળી મરીને ગુલાબ જળમાં વાટી ચેહરા પર લગાવો. સવારે ચેહરા ધોઈ લો. થોડા જ દિવસોમાં ખીલ દૂર થઈ જશે. 
 
- 30 ગ્રામ અજમાને છીણી વાટો અને 25 ગ્રામ દહી મિક્સ કરી આખી રાત ચેહરા પર લગાવો. સવારે ચેહરા ધોઈ લો.તુલસીની પાંદડીનો પાવડર કરી લગાવવાથી પણ ખીલ દૂર હોય છે. 

વધુ જુઓ..

શું તમે આધારમાં તમારું નામ ફક્ત બે વાર બદલી શકો છો? ત્રીજી વખત તમારે શું કરવું જોઈએ? જાણો

માફિયા અતીક અહમદના નાના પુત્રનુ મોત, ડિવાઈડર સાથે અથડાઈ કાર, જેલમાં કેદ મોટાભાઈને મળવા જઈ રહ્યો હતો અબાન

પતિથી અલગ રહેતી મહિલાએ બે પ્રેમીઓ સાથે રાખ્યા સંબંધો, પૂર્વ પ્રેમીને નવા સંબંધની ખબર પડતા થઈ હત્યાની સનસનીખેજ સાજિશ

"અસ્થિઓ પણ તમે જ વિસર્જિત કરી દેજો..." પિતાની અંતિમ વિદાયમાં પણ દીકરીઓ ન આવી, વીડિયો કોલથી પૂર્ણ કરી તમામ વિધિ

1000 રૂપિયાથી પણ ઓછી કિમંતનો ફોન થઈ ગયો છે લોંચ, Type-C ચાર્જિંગ પોર્ટ અને Wireless FM નો મળશે સપોર્ટ, જાણો બધા ફીચર્સ

વધુ જુઓ..

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

આગળનો લેખ
Show comments