Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂલીને પણ આ ભૂલ ન કરવી અંડરઆર્મ્સ કાળા પડી શકે છે.

મંગળવાર, 19 નવેમ્બર 2019 (09:11 IST)
ઘણા લોકો સ્લીવલેસ પણ નહી પહેરી શકતા કારણકે તેમના અંડરઆર્મ્સ સૌની સામે આવી જવાનો ડર સતાવે છે. જો તમારા પણ અંડરઆર્મ્સ કાળા છે તો જાણો કે ક્યાં તમે પણ તો તેમાથી કોઈ ભૂલ નહી કરી રહ્યા છો, જે અંડરઆર્મ્સનો રંગ ડાર્ક કરવા માટે જવાબદાર છે. 

1. હેયર રિમૂવલ ક્રીમ- જી હા હેયર રિમૂવલ ક્રીમ અંડરઆર્મ્સને કાળા બનાવવા માટે જવાબદાર છે. જો તમે પણ અંડરઆર્મ્સના વાળ હટાવવા માટે ક્રીમનો ઉપયોગ કરો છો તેને આજથી જ બંદ કરી નાખો. 
 
2. રેજરનો પ્રયોગ- જી હા તેનો પ્રયોગ પણ અંડરઆર્મ્સને કાળા કરી શકે છે અને તેના પ્રયોગથી વાળ કઠણ હોય છે, તો હવે હેયર રિમૂવ કરવા માટે રેજરના પ્રયોગ કરવાથી પહેલા વિચારી લો. 
 
3. ડિઓનો પ્રયોગ- તમને જાણી આશ્ચર્ય થશે પણ કેટલાક કેમિકલ યુક્ત ડિઓ કે પરફ્યૂમનો ઉપયોગ અંડરઆર્મ્સ પર કરવાથી અહીંની ત્વચા કાળી પડી શકે છે. જો તમે  પણ એવા કોઈ પ્રોડક્ટના પ્રયોગ કરો છો તો ઓછું કરી નાખો કે મૂકી દો. 
 
4. મૃત ત્વચા- મૃત ત્વચા હમેશા કાળાપણ માટે હોય છે. જે સમયની સાથે કઠણ અને કાળી થતી જાય છે. તેનાથી બચવા માટે નિયમિત ત્વચાની સાચી રીતે સફાઈ ખૂબ જરૂરી છે. 
 
5. પરસેવું- જી હા પરસેવું પણ ત્વચાના રંગને ડાર્ક કરવા માટે જવાબદાર હોય છે. જો તમને વધારે પરસેવું આવે છે તો તમારી સાથે પણ અંડરઆર્મ્સના કાળા થવાની સમસ્યા થઈ શકે છે. 

વધુ જુઓ..

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની મોટી આગાહી: 30 મેથી વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments