Webdunia - Bharat's app for daily news and videos

Install App

તડકાથી વાળ બચાવા માટે ફૉલો કરો આ ટિપ્સ

ગુરુવાર, 18 માર્ચ 2021 (08:40 IST)
ગર્મીના મૌસમમાં તડકા અને પરસેવાના કારણે વાળ ખરાબ થઈ જાય છે. તેથી તેની સારવાર બહુ જરૂરી હોય છે. કામના કારણે તડકામાં બહાર નિકળવું પડે છે. જેનાથી તડકામાં વાળની પ્રાકૃતિક નમી ચોરાવીને તેને બેજાન અને સૂકા બનાવી નાખે છે. તેના માટે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. જેનાથી વાળને સ્વસ્થ રાખી શકાય. 
વાળની સુરક્ષા 
ધૂપથી વાળને હમેશા સ્કાર્ફ કે છાતાથી ઢાંકીને રાખો. તેનાથી તડલો સીધા વાળ પર નહી પડશે. તડકામાં વાળ સૂકા થઈ જતા તેના પર જોજોબા તેલથી મસાજ કતો અને પછી માથા પર પાલિથીન લપેટી લો. 
 
શૈમ્પૂ 
કેમિકલયુક્ત શૈમ્પૂથી વાળ રૂખા થઈ જાય છે. તેથી ગરમીઓમાં આવા શૈમ્પૂનો ઉપયોગ ન કરવું. તેની જગ્યા હળવા પ્રાકૃતિક ઉત્પાદોથી વાળ સાફ કરવું. 
 
હેયર સ્ટાઈલિંગ મશીન 
ઘણી મહિલાઓ વાળ ધોયા પછી તેને સૂકાવા માટે ડ્રાયર ઉપયોગ કરે છે પણ આ મૌસમમાં વાળને નુકશાન થઈ શકે છે. 
 

વધુ જુઓ..

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments