Webdunia - Bharat's app for daily news and videos

Install App

વગર રિમૂવર આ 5 ઉપાયથી હટાવો નેલપૉલિશ

Updated: સોમવાર, 10 એપ્રિલ 2017 (18:31 IST)
છોકરીઓ તેમના હાથને સુંદર લુક આપવા માટે હમેશા નેલપેંટ  ઉપયોગ કરે છે. નેલ પેંટ લગાવવાથી હાથનો લુક બદલી જાય છે. પણ જ્યારે તમે તેને હટાવવાની વિચારો છો તો જરૂર પડે છે રિમૂવરની અને તે સમયે શું હોય છે. કે તમારું નેલ રિમૂવર પણ ખત્મ થઈ જાય છે. તેથી તમે વિચારો છો કે વગર નેલ રિમૂવર નેલ પેંટ કેવી રીતે હટાવાય. આજે અમે તમને એવા જ કેટલાક ટિપ્સ જણાવીશ જેને ફૉલો કરી તમે સરળતાથી નખ પર લાગેલી નેલ પાલિશને હટાવી શકો છો. 
1. અલ્કોહલ
અલ્કોહલની મદદથી તમે નેલ પાલિશને ખૂબ સરળતાથી હટાવી શકો છો. કૉટલ બૉલને લઈને અલકોહલમાં ડુબાડી લો અને ધીમે-ધીમે નખ પર રગડવું. 
 
2. નેલપાલિશ- 
જો તમારી પાસે નેલ રિમૂવર નહી છે તો તમે કોઈ બીજા નેલ પાલિશને જૂના નેલ પાલિશ પર લગાવીને તરત લૂંછી લો. આવું કરવાથી જૂની નેલ પાલિશ ઉતરી જશે. 
 
3. સિરકા
સિરકાની મદદથી પણ તમે નેલ પાલિશ ઉતારી શકો છો. તેને પણ કૉટનની મદદથી નખ પર લગાવો અને ધીમેધીમે નખ પર રગડવું. 
 
4. ટૂથપેસ્ટ
ટૂથપેસ્ટ નેલપેંટને હટાવામાં એક બહુ કારગર ઉપાય છે. થોડું ટૂથપેસ્ટ લઈને નખ પર લગાવો. હવે તેને કાટનની મદદથી ધીમેધીમે રગડવું. થોડી વાર પછી નખ સાફ થઈ જશે. 
 
5. ગર્મ પાણી
નેલ પૉલિશ છોડાવવાઅનો આ સૌથી સરળ અને કારગર ઉપાય છે. એક વાટકી ગર્મ પાણી લઈ લો અને તેમા નખને 10 મિનિટ ડુબાડી રાખ્પ ત્યારબાદ કાટનથી 
 
ઘસી લો. 
 

વધુ જુઓ..

કર્ણાટકમાં ચિકનની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ બાદ KFCના આઉટલેટ પર દરોડા પાડવામાં આવ્યા, વેરહાઉસ સીલ કરવામાં આવ્યું

5 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી, આજે 16 રાજ્યો માટે ચેતવણી. આ અઠવાડિયે હવામાન કેવું રહેશે તે જાણો

ચંબલ નદી પાર કરી રહેલા મુસાફરોને લઈ જતી એક સ્ટીમર જોરદાર પ્રવાહ વચ્ચે તૂટી પડી, જેના કારણે 100 થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા

'મિત્રો' મોરને ખવડાવતા અને ગાયોને ખવડાવતા; પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસનો ખાસ વીડિયો શેર કર્યો

અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું, "સ્વતંત્રતા દિવસે વંદે માતરમનું અપમાન થયું હતું; તેમણે જનતા પાસે માફી માંગવી જોઈએ."

વધુ જુઓ..

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments