Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક બરફ ટુકડાથી રાતભરમાં ગાયબ કરો પિંપલ્સના ડાધ !!

સોમવાર, 18 જાન્યુઆરી 2016 (00:32 IST)
યુવાઓમાં પિંપલની સમસ્યા સામાન્ય હોય છે દિવસભરમાં જ્યારે તમે સ્કીનની સંભાળ નથી કરી શકતા ત્યારે પિંપલ તમારા ચેહરાની ખૂબસૂરતી બગાડી નાખે છે અને આ ઠીક થયા પછી ચેહરા પર ડાઘ છોડી જાય છે.  અમે તમને જણાવી  રહ્યા છે એક રાતમાં પિંપલના જિદ્દી ડાઘથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો. 
 
બરફથી દૂર થશે પિંપલના જિદ્દી ડાઘ 
 
બરફના ક્યૂબને જો તમે પિંપલ પર લગાડી ધીમે-ધીમે શેક કરશો  તો આથી એ સ્થાનનું  બ્લ્ડ સર્ક્યુલેશન ઝડપથી વધશે. જેથી રાતભરમાં ડાઘ ઓછા થઈ જશે. આનો તમે સતત તમારા ફેસ પર ઉપયોગ કરી શકો છો. જેથી તમને એક્નેની સમસ્યાથી મુક્તિ મળી જશે. 

વધુ જુઓ..

VIDEO: રજત પાટીદારનાં કેચને લઈને ઉભો થયો વિવાદ, ચોથા અંપાયર સામે ગુસ્સો દર્શાવતા જોવા મળ્યા કોહલી

GT vs RCB: ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ ને 4 વિકેટે હરાવ્યુ, ગિલ-બટલરે નિભાવી મહત્વપૂર્ણ ભૂમિકા

Gujarat Day 2026 Wishes: ગુજરાત દિવસના શાનદાર ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

1 May New Rules: LPG સિલેન્ડરથી લઈને બેંક ટ્રાંજેક્શન સુધી, 1 મે થી બદલાય જશે આ 10 નિયમ, તમારા ખિસ્સા પર પડશે અસર

દીદી ની લંકા મા કોણે લગાવી આગ, આ 4 ચેહરાઓમાંથી કોણ છે સૌથી મોટો ગુનેગાર ?

વધુ જુઓ..

Vaishakh Purnima: જળ તત્વની રાશીઓ માટે 1 મેં નો દિવસ છે વરદાન જેવો, કરશો આ કામ તો માં લક્ષ્મી ભરી દેશે ધનના ભંડાર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 મે 2026

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

અધિક માસ અને ખરમાસ વચ્ચે શું તફાવત છે? શું એક જેવા નથી આ બંને કાળ ? જાણો ક્યારે કયો મહિનો આવે છે અને તેની શું થાય છે અસર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 એપ્રિલ

આગળનો લેખ
Show comments