Webdunia - Bharat's app for daily news and videos

Install App

Menstrual Hygiene Day 2024: પીરિયડસમાં હાઈજીનની કમીથી થઈ શકે છે આ રોગોનો ખતરો

Published: મંગળવાર, 28 મે 2024 (15:50 IST)
Menstrual Hygiene- આજે એટલે કે 28 મે ના દિવસે દુનિયાભરમાં Menstrual Hygiene ના રૂપમાં ઉજવાય છે. આમ તો પીરિયડસ મહિલાઓને દર મહીને થતા એક બાયોલૉજિકલ પ્રોસેસ છે પણ અમારા સમાજના કેટલાક ભાગમાં આજે અપ્ણ તેને એક ટેબૂ ગણાય છે તેથી પોતે મહિલાઓને પીરીયડસથી સંકળાયેલી યોગ્ય જાણકારી નથી હોય છે. આ દિવસોમાં કઈ રીતે હાઈજીન મેંટેન કરવી છે કેવી રીતે પોતાનુ ધ્યાન રાખવુ છે આ વાત પર ધ્યાન આપવુ જરૂરી છે. 
 
યીસ્ટ ઈંફેક્શન 
પીરિયડસ દરમિયાન યોગ્ય હાઈજીન મેંટેન કરવી જરૂરી છે. આ દિવસેમાં હાઈજીનની કમીના કારણે યીસ્ટ ઈંફેક્શન થઈ શકે છે. વેજાઈનલ યીસ્ટ ઈંફેકશનના કારણે, વેજાઈનામાં ખંજવાળ અને બળતરા થઈ શકે છે. ઘણી વાર લક્ષણ ગંભીર થઈ શકે છે અને તમને ડેલી રૂટીન પર પણ અસર નાખી શકે છે. 
 
યુરિનરી ટ્રેક્ટ ઈફેકશન 
પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાના અભાવે મહિલાઓને યુટીઆઈની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે, પુરૂષોની તુલનામાં, સ્ત્રીઓને પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ થવાનું જોખમ વધારે છે.  જો તમે આ દિવસોમાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખો તો UTI તમને પરેશાન કરી શકે છે.
 
ફંગલ ઈંફેકશન 
પીરિયડસનના દરમિયાન સમય પર પેડ બદલવુ, વેજાઈનક એરિયાની સાફ સફાઈ સારી રીત ન કરવાના કારણે મહિલાઓને ફંગલ ઈંફેકશન થઈ શકે છે. તેના કારણે વેજાઈનામાં ખંજવાળ, બળતરા, યોનિમાર્ગ 
સ્રાવ અને સોજો પણ આવી શકે છે.
 
બેકટીરિયલ ઈંફેક્શન 
પીરિયડસ દરમિયાન ખરાબ સફાઈના કારણે યોનિમા બેક્ટીરિયા થવા લાગે છે. બેક્ટેરિયલ વેજીનોસિસ પાછળ, એક જ પેડનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો અથવા પીરિયડ્સ દરમિયાન ખૂબ ચુસ્ત પેન્ટી પહેરવા જેવા કારણો હોઈ શકે છે.

Edited By- Monica sahu 
 

વધુ જુઓ..

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

પેપર લીકનું રાજકારણ ન કરો... જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર, કહ્યું સરકાર ચર્ચા માટે તૈયાર

Electric Scooter કેવી રીતે શહેરની મુસાફરીને સરળ બનાવી રહ્યા છે, ક્યા ફીચર્સ લોકોને લોભાવી રહ્યા છે

'ઉપવાસ તોડો, લડાઈ અટકશે નહીં' - અભિજીત દિપકેએ સોનમ વાંગચુકને અપીલ કરી

LIVE: રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફ્રેસ, પેપર લીક અને લાઠીચાર્જ પર ઉઠાવી રહ્યા છે સવાલ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

જય પાર્વતી માતા" આરતી

આગળનો લેખ
Show comments