Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવું હેયરસ્ટાઈલ કે હેયર કલર કરાવતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચી લો

શનિવાર, 9 નવેમ્બર 2019 (05:50 IST)
સામાન્ય રીતે મહિલાઓ તેમના લુકમાં ફેરફાર કરી પર્સનાલિટીને સરસ બનાવવા માટે નવું હેયર સ્ટાઈલ કરાવે છે પણ જો નવું હેયર સ્ટાઈલ કરાવતા પહેલા કેટલીક વાતોને ધ્યાનમાં ન રાખીએ તો તમને તેનો નુકશાન ભોગવું પડી શકે છે. આવો જાણી કે હેયર મેકઓવરથી પહેલા કઈ વાત પર ધ્યાન આપવું જોઈએ. 
1. ખોટી રીતે હેયરકટ ન થઈ જાય 
વાળને કપાવવાથી પહેલા હેયર સ્ટાઈલિસ્ટથી જરૂર પૂછી લો કે તમારા ફેસ પર કયું હેયર સ્ટાઈલ સારું લાગશે.તે હેયરસ્ટાઈલના સેંપલ તેને જોવાવા માટે કહેવું અને ત્યારબાદ જ હેયરકટ લેવું. 
 
2. ખોટા હેયર કલર ન થઈ જાય 
તમારી સ્કિન ટોનના મુજબ જ વાળમાં કલર કરાવવું. સામાન્ય રીતે ભારતીય મહિલાઓ પર ચમકદાર રેડ, બરગંડી અને કૉપર રેડ કલર સારા લાગે છે. 
 
3. સમય-સમય પર હેયરકટ કરાવવું ન ભૂલવુ
વાળને સ્વસ્થ રાખવા માટે દર 6 મહીનામાં તેને ટ્રીમ કરાવતા રહેવું. તેનાથી તે નબળા થઈને નીચેથી બે મોઢાવાળા નહી થશે. 
 
4. વાળની વૉલ્યુમના હિસાબે લેવું હેયરકટ 
જો તમારા વાળ બહુ પાતળા છે તો ભૂલીને પણ લેજર કટ ન કરાવવું કારણકે આ કટ વાળને વધારે પાતળું અને ઓછું જોવાવશે. પાતળા વાળ માટે લેયર કટ કરાવો. તેનાથી વાળમાં વોલ્યુમ આવશે અને તે ઘના જોવાશે. 
 
5. ચિપચિપીયું હેયર પ્રોડ્કટ 
પાતળા વાળમાં ક્યારે પણ ચિપચિપયો હેયર પ્રોડક્ટ ન લગાવવું.

વધુ જુઓ..

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments