Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 8 કલાકમાં પિંંપલ્સ પર અસર દેખાડશે આ તેલ

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (00:23 IST)
ખીલ ચેહરાની સુંદરતા  બગાડી નાખે છે. પર ઘણી વાર બધી કોશિશ કરવા છતા પણ ઘણા લોકોના ચેહરા પર ખીલ વારેઘડીએ થઈ જાય છે.  એ સમયે કશુ કરતા પહેલા કે તમે ચિડચિડા થઈને ખીલને ફોડો એ પહેલા રોજમેરી ઓયલ ટ્રાઈ કરો. આ ઔષધિમાં ખીલ સામે  લડવાના એવા તત્વ હોય છે જે કોઈપણ જાતના નિશાન  છોડ્યા વગર જ  એને  ઠીક કરી નાખે છે. 
રોજમેરી ઓયલ કેવી રીતે કામ કરે છે. 
આ ઑયલમાં એંટી બેક્ટીરિયલ તત્વ હોય છે અને પ્રભાવિત સ્થાન એને લગાવાત જ  બેક્ટીરિયા ખત્મ થઈ જાય છે. બેક્ટીરિયાના કારણે થતા પિંપલ્સ આનાથી સાફ થવા લાગે છે. માત્ર 8 કલાકમાં તમને આની અસર જોવા મળશે. ચાઈનાના શોધકર્તાએ જાણ્યુ છે કે આ તેલમાં  એંટીસેપ્ટિક તત્વ પણ હોય છે. ઈંફ્લેમેશનથી પ્રભાવિત ત્વચા પર અસર દેખાડે છે અને આગળ થતા ખીલથી બચાવ કરે છે. 
 
કેવી રીતે ઉપયોગ કરશો 
 
રૂના ટુકડા પર બે ત્રણ ટીપાં રોજમેરી ઑયલ નાખો અને એને સૂતા પહેલા ખીલના નિશાન પર પર લગાડો. એને દિવસ માં લગાવીને બહાર ન જવું. આવુ કરવાથી ચેહરા પર ધૂળ માટી જમશે જેથી સમસ્યા વધશે. આ તેલના ઉપયોગ કરવાના એક બીજો ઉપાય છે. તમે એને લોશનમાં મિક્સ કરી લગાવી શકો છો. 
પછી નિયમિત રૂપથી આ લોશન લગાડો.  
 
રોજમેરી ઑયલ ચેહરાના જ નહી પીઠ પર થતા ખીલને જેને આપણે એક્ને કહીએ છીએ એને માટે પણ સારું છે.  એ માટે નહાવાના પાણીમાં 8-10 ટીપા આ તેલના મિક્સ કરી લો . થોડાક દિવસ આ તેલના ઉપયોગ કરો ફાયદા થશે. 

વધુ જુઓ..

સૂતી વખતે ગર્લફ્રેન્ડનું ગળું ચીરી નાખ્યું, કુહાડીથી તેના શરીરના ટુકડા કરી નાખ્યા

Puri Rath Yatra 2026- ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈના રોજ કડક સુરક્ષા વચ્ચે શરૂ થશે, જેમાં 15 અર્ધલશ્કરી કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

અમને ભારતની મદદ જોઈએ, અહી ખોરાકની ખોટ, PoK ના નેતા સરદાર અમન ખાને ઈંડિયાને કરી ખાસ અપીલ

ચંપત રાયની હટાવવાની અટકળો તેજ, રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં રહ્યા ગેરહાજર, ચઢાવાની ચોરી મામલે ચર્ચા ચાલુ

ભાવનગરમાં પશુપાલક પર સિંહણે કર્યો હુમલો, પગ નીચે દબાવીને બેસી રહી, લોકોએ પત્થર મારીને બચાવ્યો જીવ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

આગળનો લેખ
Show comments