Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતી વખતે બ્રા પહેરવી જોઈએ કે નહી ?

સોમવાર, 13 ડિસેમ્બર 2021 (10:27 IST)
રાતના સમયે સૂતી વખતે અનેક મહિલાઓ બ્રા પહેરીને નથી સૂતી. જેનુ એક જ કારણ છે ચેનની શ્વાસ. પણ કેટલીક એવી પણ મહિલાઓ છે જેમને રાત્રે બ્રા પહેર્યા વગર ઉંઘ આવતી નથી. ડોક્ટરો મુજબ રાત્રે સૂતી વખતે તમે બ્રા પહેરો છે કે નહી તેનાથી કોઈ ફરક નથી પડતો.  મતલબ એ છે કે રાત્રે બ્રા પહેરીને સૂવાનો કોઈ ફાયદો નથી તો નુકશાન પણ નથી.  પણ એ તમારા પર નિર્ધારિત છે કે રાત્રે બ્રા પહેરી તમે કેટલુ સહજ અનુભવ કરો છો. પણ આ વાતનુ ધ્યાન રાખો કે તમે રાત્રે સૂતી વખતે બ્રા પહેરીને સૂવા માંગો છો તો એક લાઈટ વેટ અને ઢીલી બ્રા પહેરો. 
 
ટાઈટ બ્રા તમને રાત્રે સૂતી વખતે પરેશાન કરી શકે છે.  આ ઉપરાંત જો તમારી બેસ્ટ મોટા આકારની છે તો પણ તમે રાત્રે બ્રા પહેરીને સૂઈ શકો છો. જેનાથી તે ઢીલી ન પડે. સૂતી સમયે બ્રા પહેરવાથી રક્તના પરિસંચરણમાં અવરોધ આવે છે.  જો તમે ઈલાસ્ટીકવાળી ટાઈટ ફિટ બ્રા પહેરો છો તો આવુ થવાની શક્યતા છે.  આવી પરિસ્થિતિમાં તમે સ્પોર્ટ્સ બ્રા નો વિકલ્પ પસંદ કરો. જે વધુ આરામદાયક રહેશે.  આમ તો તમારે રાત્રે બ્રા ઉતારીને સૂવુ જોઈએ કારણ કે આખો દિવસ અને આખી રાત બ્રા પહેરી રાખવાથી એ સ્થાન પર પિગમેંટેશન વધી જાય છે જ્યાની ઈલાસ્ટિક ટાઈટ હોય છે.  તેથી જો તમે બ્રા પહેરીને સૂતા હોય તો ઢીલી પહેરો. 

વધુ જુઓ..

હવામાન યુ-ટર્ન! આવતીકાલથી 5 જુલાઈ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાન વિભાગે 21 જિલ્લાઓમાં ચેતવણી જારી કરી

વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી.

CNG માં ઇથેનોલનું મિશ્રણ: તમારા વાહન માટે વરદાન કે નુકસાન? સત્ય જાણો!

પુણે હત્યા કેસમાં સિયાએ કેતનને ધક્કો મારતા પહેલા તેનો ફોન માંગ્યો હતો, પોલીસ તપાસમાં ખુલાસો

2026 ની સૌથી વધુ ડિમાંડવાળી નોકરીઓ! જો તમે શીખી લેશો આ 3 સ્કિલ્સ, તો કંપનીઓ રૂ. 30 લાખ સુધીના પેકેજ કરશે ઓફર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 જુલાઈ 2026

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

આગળનો લેખ
Show comments