Festival Posters

Stinking hair થી છુટકારો મેળવવા ઘરેલૂ ઉપાય

સોમવાર, 19 જૂન 2017 (18:29 IST)
ગરમીમાં પરસેવું આવવાના કારણે શરીરથી જ નહી પણ વાળથી પણ દુર્ગંધ આવવા લાગે છે. શરીરથી આવતી દુર્ગંધને તો પરફ્યૂમની સહાયતાથી ખત્મ કરી શકાય છે. પણ માત્ર શરીરથી જ નહી વાળથી પણ દુર્ગંધ આવે છે. આ કોઈ ગંભીર સમસ્યા નથી. પણ આ સમસ્યાથી ઘરે જ સરળતાથી છુટકારો મેળવી શકાય છે. 
1. લીંબૂ 
વાળને શેંપૂથી ધોયા પછી 1 કપ પાણીમાં 2 લીંબૂનો રસ કાઢી મિક્સ કરી લો અને વાળને રિંસ કરી લો. અઠવાડિયામાં એક વાર તેનું પ્રયોગ કરો. 
 
2. ટમેટા 
વાળની લંબાઈ મુજબ રસ કાઢો અને વાળમાં માલિશ કરો. 20-30 મિનિટ પછી શૈંપૂ કરી લો. 

3. જેતૂનનો તેલ 
વાળ ધોતા પહેલા જેતૂનના તેલની માલિશ કરો. આ વાળ માટે ખૂબ જ સારું ગણાય છે. 
4. ડુંગળી 
તેને વાટીને પેસ્ટ તૈયાર કરી લો અને સ્કેલ્પ પર લગાવી લો. અડધા કલાક પછી શૈંપૂ કરી લો. 
 
5. બેકિંગ સોડા 
વાળ મુજબ પાણી અને બેકિંગ સોડાને મિક્સ કરી લો અને ભીના વાળમાં લગાવો. 5 મિનિટ પછી વાળને સારી રીતે ધોઈ લો. આ ઑયલ ઓછું કરવામાં મદદ કરે છે. 

6. મધ અને તજ 
1 કપ ઉકળતા પાણીમાં અડધી ચમચી તજ પાઉડર મિકસ કરો. 30 મિનિટ માટે તેને મૂકી દો. ઠંડા થતા તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. 45 મિનિટ માથા પર લગાવી રહેવા દો અને પછી વાળને શૈંપૂથી ધોવો. 
7. વોડકા 
એક બોતલ પાણીમાં 1 ચમચી વોડકા મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. શૈંપૂ પછી તેનું છાંટકા વાળ પર કરી લો અને ત્યારબાદ વાળને ન ધોવું. અઠવાડિયામાં એક 
 
વાર પ્રયોગ કરો. 
 

વધુ જુઓ..

Gold Silver Rate- સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થયો છે, મેટ્રોપોલિટન વિસ્તારોમાં સોનાના 10 ગ્રામ દીઠ હાજર ભાવ આટલો મોટો છે

શેરબજારમાં ઉત્સાહનો ઉછાળો, સેન્સેક્સમાં 390થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ 24,400ને પાર, આ શેરોમાં ચમક

આજે યુદ્ધવિરામનો છેલ્લો દિવસ છે; ઈરાને ઈસ્લામાબાદ શાંતિ બેઠકનો ઇનકાર કર્યો છે, અને યુએસ પ્રતિનિધિમંડળ રવાના થયું છે

આગામી 72 કલાક માટે સાવધાન રહો! 9 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી; તમારા શહેરમાં હવામાન કેવું રહેશે તે જાણો.

એક જ ખેલાડીથી હારી ગયુ ગુજરાત ટાઇટન્સ, તિલક વારમાં મુંબઈ ઈન્ડીયન્સનાં પહેલા બેટ્સમેન, 6 વર્ષ પછી થયો આ ચમત્કાર

વધુ જુઓ..

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

આગળનો લેખ
Show comments