Webdunia - Bharat's app for daily news and videos

Install App

Stinking hair થી છુટકારો મેળવવા ઘરેલૂ ઉપાય

Updated: સોમવાર, 19 જૂન 2017 (17:35 IST)
ગરમીમાં પરસેવું આવવાના કારણે શરીરથી જ નહી પણ વાળથી પણ દુર્ગંધ આવવા લાગે છે. શરીરથી આવતી દુર્ગંધને તો પરફ્યૂમની સહાયતાથી ખત્મ કરી શકાય છે. પણ માત્ર શરીરથી જ નહી વાળથી પણ દુર્ગંધ આવે છે. આ કોઈ ગંભીર સમસ્યા નથી. પણ આ સમસ્યાથી ઘરે જ સરળતાથી છુટકારો મેળવી શકાય છે. 
1. લીંબૂ 
વાળને શેંપૂથી ધોયા પછી 1 કપ પાણીમાં 2 લીંબૂનો રસ કાઢી મિક્સ કરી લો અને વાળને રિંસ કરી લો. અઠવાડિયામાં એક વાર તેનું પ્રયોગ કરો. 
 
2. ટમેટા 
વાળની લંબાઈ મુજબ રસ કાઢો અને વાળમાં માલિશ કરો. 20-30 મિનિટ પછી શૈંપૂ કરી લો. 

3. જેતૂનનો તેલ 
વાળ ધોતા પહેલા જેતૂનના તેલની માલિશ કરો. આ વાળ માટે ખૂબ જ સારું ગણાય છે. 
4. ડુંગળી 
તેને વાટીને પેસ્ટ તૈયાર કરી લો અને સ્કેલ્પ પર લગાવી લો. અડધા કલાક પછી શૈંપૂ કરી લો. 
 
5. બેકિંગ સોડા 
વાળ મુજબ પાણી અને બેકિંગ સોડાને મિક્સ કરી લો અને ભીના વાળમાં લગાવો. 5 મિનિટ પછી વાળને સારી રીતે ધોઈ લો. આ ઑયલ ઓછું કરવામાં મદદ કરે છે. 

6. મધ અને તજ 
1 કપ ઉકળતા પાણીમાં અડધી ચમચી તજ પાઉડર મિકસ કરો. 30 મિનિટ માટે તેને મૂકી દો. ઠંડા થતા તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. 45 મિનિટ માથા પર લગાવી રહેવા દો અને પછી વાળને શૈંપૂથી ધોવો. 
7. વોડકા 
એક બોતલ પાણીમાં 1 ચમચી વોડકા મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. શૈંપૂ પછી તેનું છાંટકા વાળ પર કરી લો અને ત્યારબાદ વાળને ન ધોવું. અઠવાડિયામાં એક 
 
વાર પ્રયોગ કરો. 
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments