Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોરા થવુ છે તો આજથી જ અજમાવો આ ઉપાય અને ફરક જુઓ

ગુરુવાર, 2 માર્ચ 2017 (14:05 IST)
સુંદર દેખાવવા માટે યુવતીઓ મેકઅપની મદદ લે છે. ધૂળ-માટી અને પ્રદૂષણને કારણે ચેહરાની સુંદરતા ઓછી થવા માંડે છે.  આવામાં સ્કિનની દેખરેખ કરવી ખૂબ જરૂરી છે. જો તમે ચેહરા માટે કિચનમાં રહેલ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરો તો નિખરાયેલી અને બેદાગ ત્વચા મેળવી શકો છો. આજે અમે તમને કિચનમાં રહેલ કેટલીક એવી વસ્તુઓ બતાવી રહ્યા છે જેનાથી તમે ગોરી ત્વચા મેળવી શકો છો. 
 

       



1 બેસન - જૂના જમાનામાં સ્ત્રીઓ બેસનથી પોતાના ચેહરાની સુંદરતા કાયમ રાખતી હતી.  બેસનને ગુલાબ જળમાં મિક્સ કરીને તમારા ચેહરા પર લગાવો. સૂકાયા પછી રગડીને તેને ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર તેનો ઉપયોગ કરો. 
 








 



2.  બટાકા - બટાકા રંગ નિખારવામાં ખૂબ મદદરૂપ છે. બટાકાને વાટીને તેનુ પેસ્ટ તૈયાર કરી લો. તેને ચેહરા પર લગાવો. સૂકાયા પછી પાણીથી ધોઈ લો. એક દિવસ છોડીને આ પેકનો ઉપયોગ કરો. 
 







3. હળદર - રંગત નિખારવામાં હળદર ખૂબ લાભકારી છે. હળદરને લીંબૂના રસમાં મિક્સ કરીને ચેહરા પર લગાવો. તમે ચાહો તો તેમા ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો. સૂક્યા પછી પાણીથી ધોઈ લો. 
 


 





4. કાચુ દૂધ - કાચુ દૂધ ચેહરા પર રહેલ ગંદકીને દૂર કરે છે. કાચા દૂધને ચેહરા પર લગાવો. તમે ચાહો તો 2 ચમચી કાચા દૂધમાં 1 ચમચી ચંદન પાવડર મિક્સ કરીને ચેહરા પર લગાવી શકો છો. તેનાથી ચેહરાની રંગત નિખરશે. 
 






5. દહી - ગોરી સ્કિન મેળવવા માટે અઠવાડિયામાં બે વાર દહીને ચેહરા પર લગાવો. 2 ચમચી દહી અને 1 ચમચી મધને મિક્સ કરીને ચેહરા પર લગાવો. પછી પાણીથી ધોઈ લો. 

વધુ જુઓ..

હવામાન યુ-ટર્ન! આવતીકાલથી 5 જુલાઈ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાન વિભાગે 21 જિલ્લાઓમાં ચેતવણી જારી કરી

વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી.

CNG માં ઇથેનોલનું મિશ્રણ: તમારા વાહન માટે વરદાન કે નુકસાન? સત્ય જાણો!

પુણે હત્યા કેસમાં સિયાએ કેતનને ધક્કો મારતા પહેલા તેનો ફોન માંગ્યો હતો, પોલીસ તપાસમાં ખુલાસો

2026 ની સૌથી વધુ ડિમાંડવાળી નોકરીઓ! જો તમે શીખી લેશો આ 3 સ્કિલ્સ, તો કંપનીઓ રૂ. 30 લાખ સુધીના પેકેજ કરશે ઓફર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 જુલાઈ 2026

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

આગળનો લેખ
Show comments