Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટૂથબ્રશ ખરીદવા જઈ રહ્યા છો તો આ 5 વાતોંનો જરૂર ધ્યાન રાખો.

Updated: શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (18:05 IST)
જો તમે ટૂથબ્રશ ખરીદવામાં બેદરકારી કરો છો તો આ તમારા આરોગ્ય માટે નુકશાનદાયક થઈ શકે છે. માત્ર બ્રશ કરવાની સાચી રીત જ મહત્વની નથી રાખતી પણ તમે કેવું ટૂથબ્રશ તમારા દાંત પર ઉપયોગ માટે પસંદ કરો છો આ મહત્વનો છે. તો હવે જ્યારે પણ તમે નવું ટૂથબ્રશ ખરીદવા જાવો તો આ 5 વાત જરૂર ધ્યાન રાખવી. 
1. ટૂથબ્રશ પસંદ કરતા સમયે મહત્વની વાત છે તે તેના બ્રીશ્લસનો નરમ હોવું. નરમ બ્રિશલ્સ વાળા બ્રશ સફાઈ પણ કરે છે અને મસૂડાને નુકશાઅ પણ નહી પહોંચાડે તેમજ સખ્ત બ્રિસલ્સથી મસૂડાને નુકશાન પહોંચે છે. 
 
2. કોશિશ કરવી કે નાના અને ગોળ મોઢા વાળા બ્રશનો ઉપયોગ કરવું. આવું કરવાથી બ્રશ સરળતાથી ખૂણા સુધી પહોંચીને દાંતની સફાઈ કરી શકશે. તેમજ મોટું બ્રશ મોઢામાં ખૂણા સુધી પહોંચવામાં અસમર્થ રહેશે. 
 
3. જો તમારા મસૂડા સંવેદનશીલ છે તો તેના માટે તમને સેંસેટિવ ટૂથબ્રશનો ચયન કરવું જોઈએ. જે સરળતાથી બજારમાં મળે છે. તેનાથી મસૂડાને નુકશાન નહી થશે. 
 
4.જો તમારા દાંત એટલે કે દંપપક્તિ એક લાઈનની ન થઈ આડી-ઓડી છે તો તેના માટે ઝિકઝેક બ્રિસલ્સ વાળા બ્રશનો ચયન કરવું સારું રહેશે. સામાન્ય અને સપાટ બ્રશ આ રીતે દાંતની સારી રીતે સફાઈ નહી કરી શકશે. 
 
5. હમેશા આ વાતનો ધ્યાન રાખો કે બ્રશના હેંડળની લંબાઈ ઓછી ન હોય. નહી તો તમે સરળતાથી તેનો પ્રયોગ નહી કરી શકશો. તેમજ બ્રશ ખરીદતા સમયે તેનો કેપ પણ ખરીદવું અને બ્રશ સૂકયા પછી તેમાં કેપ લગાવો. 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments