Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips for Girls - અનિયમિત માસિક ધર્મ(periods) માટે કારગર છે આ ઉપાય

ગુરુવાર, 6 જુલાઈ 2017 (14:46 IST)
અસામાન્ય માસિક ધર્મ સ્ત્રીઓ માટે અનેક પરેશાનીઓનું કારણ બની શકે છે. આ શરીરમાં લોહીની કમી, હાર્મોંસનુ અસંતુલન, પોષક તત્વોની કમી, વજન ઓછુ થવુ કે પછી જરૂર કરતા વધી જવુ, PCOS, ડાયાબિટીસ જેવી બીજી પણ સમસ્યા થાય છે. જેની અસર માસિક ધર્મ પર પડે છે. તેને વધુ સમય સુધી નજરઅંદાજ કરવાથી આરોગ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યા ઉભી થઈ શકે છે. આ માટે તમે ઘરેલુ ઉપાય અપનાવીને પણ રાહત મેળવી શકો છો. 
 
1. આયરન અને ફોલિક એસિડ - સ્ત્રીઓના શરીરમાં જ્યારે આ તત્વોની કમી થઈ જાય છે તો તેની અસર પીરિયડ્સ પર પડે છે. તમારા આહારમાં આયરનથી ભરપૂર ખોરાકનું સેવન કરો. 
 
2. ગ્રીન પપૈયુ - ગ્રીન પપૈયુ આ સમસ્યાને દૂર કરવા માટે ખૂબ લાભકારી છે.  મહિનામાં 2 વાર તેનુ સેવન કરવાથી સારી અસર પડે છે. પણ આ વાતનું ધ્યાન રાખો કે પીરિયડ્સ આવતા તેને ખાશો નહી. 
 
3. વરિયાળી - રાત્રે 1 ટી સ્પૂન વરિયાળા 1 ગ્લાસ પાણીમાં પલાળીને મુકી દો. તેને સવારે ગાળીને પી લો. થોડા દિવસ સુધી રોજ તેને પીવાથી પીરિયડ્સ સંતુલિત થઈ જાય છે. 
 
4. અંજીર - અંજીર ખાવાથી લોહીની કમી દૂર થાય છે. રોજ 1 અંજીરને 1 કપ પાણીમાં નાખીને ઉકાળી લો.  તેને થોડા દિવસ સુધી પીવો. સતત તેનુ સેવન કરશો નહી.  પીરિયડ્સ આવતા તેને ન પીવો. 
 
5. એલોવેરા - એક ચમચી એલોવીરા જેલમાં થોડુ મધ નાખીને તેનુ સેવન નાસ્તો કરતા પહેલા કરો. તેનાથી પીરિયડ્સની અનિયમિતતામાં તેના ફાયદા મળશે. 
 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments