Webdunia - Bharat's app for daily news and videos

Install App

Water melon for beauty- તરબૂચને ચેહરા પર લગાવવાથી મળશે ફાયદો, ચમકદાર સ્કિન માટે આ રીતે લગાવો

બુધવાર, 8 મે 2024 (16:18 IST)
Water melon for beauty- ઉનાડા એટલે તરબૂચની ઋતુ આ ફળને ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે પણ જો તમે આ કહેશો કે તેને ચેહરા પર લગાવવાના ઘણા ફાયદા છે તો શું. હા તરબૂચને ચેહરા પર લગાવવાના ઘણા ફાયદા છે. 
 
તરબૂચને ચેહરા પર કેવી રીતે લગાવવુ 
તરબૂચના બનાવો ફેસ માસ્ક 
તરબૂચને હાથમાં લઈને મસળી લો અને તેનો એક ફેસ માસ્ક તૈયાર કરી લો. આ માસ્કને તમારા ચેહરા પર લગાવો અને થોડી વાર માટે છોડી દો. પછી ત્યારબાદ ચહેરા પર હળવા હાથે મસાજ કરો. ચહેરાને ઠંડા  પાણીથી ધોઈ લો. તે ખરેખર ચહેરાને સાફ કરવામાં મદદ કરે છે અને તેને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે. આ રીતે તે ત્વચા માટે ફાયદાકારક છે.
 
જે લોકો શુષ્ક ત્વચા છે તેઓ તેને થોડું દહીં અને તરબૂચ એકસાથે મિક્સ કરીને બનાવી શકે છે. જાડી પેસ્ટ તૈયાર કર્યા બાદ આ ફેસ પેકને માસ્કની જેમ લગાવો. દહીં મૃત ત્વચાને દૂર કરે છે અને ત્વચાને ઊંડાણપૂર્વક પોષણ આપે છે. આ ફેસ પેક લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. 
 
તરબૂચને ચહેરા પર ઘસવું ત્વચા માટે મસાજ જેવું કામ કરે છે. તે રક્ત પરિભ્રમણને સુધારે છે અને તમને ચમકતી ત્વચા મેળવવામાં મદદ કરે છે. તેથી, તરબૂચને થોડું કાપી લો અને તેને તમારા ચહેરા પર ઘસો. આ ચહેરા પર કોલેજન વધારવામાં અને ફાઈન લાઈન્સને રોકવામાં મદદ કરશે.તમે તરબૂચની છાલનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચાના છિદ્રોને અંદરથી સાફ કરવામાં અને વિટામિન સીની મદદથી ફાઇન રેડિકલ ઘટાડવામાં મદદરૂપ છે.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

NTA એ NEET UG 2026 નું પરિણામ કર્યું જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ, પંજાબનો આર્યન અને હરિયાણાનો પંશુલ બન્યા ટોપર

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

હું ભોજન કરી લઉં તો શું બદલાઈ જશે?" સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં થઈ સુનાવણી

ગેસ સિલિન્ડર તમારા ઘરે 10 મિનિટમાં પહોંચાડવામાં આવશે! ઇન્સ્ટામાર્ટ અને HPCL એ એક નવી સેવા શરૂ કરી છે; તમારો ઓર્ડર કેવી રીતે બુક કરવો તે જાણો.

પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન નાસભાગ: એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ, અનેક ઘાયલ થવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments