Webdunia - Bharat's app for daily news and videos

Install App

Women Health Tips: પીરિયડસના દરમિયાન ભૂલીને પણ ન કરો આ કામ, વધી શકે છે પરેશાની

Updated: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (15:21 IST)
Periods Hygiene: પીરિયડસના દરમિયાન દરેક છોકરીને તેમના આખા શરીરને સ્વસ્થ રાખવુ જોઈએ. તેથી અમે તમને જણાવીશ કે પીરિયડસના દરમિયાન કઈ વાતની કાળજી રાખવી જોઈએ. 
 
પીરિયડસના દરમિયાન ન કરો આ કામ 
આ તો તમને ખબર જસ્જે કે પીરિયડસના દરમિયાન પેડનો ઉપયોગ કરાય છે પણ તમને ખબર હોવી જોઈએ કે પેડ ક્યારે બદલવો જોઈએ. પણ ઘણા લોકો આ વાતને લઈને કંફ્યૂજનમાં રહો છો. પણ જો તમને આ વિશે જાણકારી નથી તો ગંભીર સમસ્યા થઈ શકે છે.તેથી તમને યોગ્ય સમય પર પેડ બદલવો જોઈએ. જણાવીએકે એક જ પેડને 4 કલાકથી વધારે મોડે સુધી નહી લગાવવો જોઈએ. કારણ કે લાંબા સમય સુધી લગાવવાથી તે બ્લડને અબજાર્બ નહી કરે છે તેથી દિવસમાં 3 વાર પેડ જરૂર બદલવો. 
 
એકસરસાઈઝ સ્કિપ ન કરવી 
પીરિયડ્સમાં દુખાવો થવાને કારણે થાક આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો કસરત કરવાનું છોડી દે છે. પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. તે કારણ કે કસરત કરવાથી તમે તાજગી અનુભવશો અને પીરિયડ્સનો દુખાવો પણ ઓછો થશે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે માત્ર હળવી કસરત કરવી જોઈએ.
 
મીઠાનું સેવન ન કરો-
પીરિયડ્સમાં બ્લોટિંગની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં પીરિયડ્સ દરમિયાન વધુ પડતા સેવનથી શરીરમાં અનેક બીમારીઓ થાય છે. તેથી સૉલ્ટેડ ફૂડને આહારમાં શામેલ ન કરો. 
 
બ્રેકફાસ્ટ 
પીરિયડસના સમયે આપણા શરીરમાંથી લોહી નીકળે છે. તેથી, આ સમયે શરીરને વધુ પોષણની જરૂર હોય છે. આવી સ્થિતિમાં તમારે નાસ્તો કરવો જ જોઈએ. 
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments