Webdunia - Bharat's app for daily news and videos

Install App

મજૂર દિવસ પર નિબંધ - Essay On Labour Day

બુધવાર, 24 એપ્રિલ 2024 (17:33 IST)
Labour Day nibandh- મજૂર દિવસ 1 મેને ભારત ઘાના, લિબિયા, નાઇજીરીયા, ચિલી, મેક્સિકો, પેરુ, ઉરુગ્વે, ઈરાન અને જોર્ડન જેવા ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મજૂરો અને શ્રમિકોને સમર્પિત છે. દુનિયાભરના શ્રમિક જીવીત રહેવા માટે સખ્ય મેહનત કરે છે. એક ખાસ દિવસ તેમની મેહનત અને દ્રઢ સંકલ્પને ઉજવવા માટે સમર્પિત કરાય છે. વધારેપણુ દેશોમા& 1 મે ને મજૂર દિવસના રૂપમાં ઉજવાય છે. 
 
પ્રસ્તાવના 
મજૂર દિવસ મજૂર વર્ગના લોકોને સમર્પિત એક ખાસ દિવસ છે. વધારેપણુ દેશોમાં આ તે જાહેર રજા છે. આ 1 મેંર 80 થી વધારે દેશમાં ઉજવાય છે. કનાડા અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા સેપ્ટેમ્બરના પહેલા સોમવારે તેને ઉજવે છે. આ તિથિને ઉજવવા માટે ઘણા દેશોએ તેમની જુદી-જુદી તિથિ છે. પણ ઉત્સવને ઉજવવાના કારણ એક સમાન છે અને તે મજૂર વર્ગની સખ્ત મેહનતને ઉત્સવ ઉજવવા માટે છે. 
 
 
મજૂર દિવસની ઉત્પતિ 
પહેલાના દિવસેમાં મજૂરોને સ્થિતિ ખૂબ ખરાબ હતી તેમણે સખ્ત મેહનત કરવા અને દિવસમાં 15 કલાક સુધી કામ કરવો પડ્તુ હતુ. તેમને ઈજાઓનો સામનો કરવો પડતો 
 
હતો અને તેમના કાર્યસ્થળે બીજી ભયંકર સમસ્યાઓ ઉભી થતી હતી. તેમના દ્વારા સખત મેહનત કર્યા પછી તેમણે ઓછી મજૂરી આપવામાં આવતી હતી. લાંબા સમય સુધી કલાકો અને સારા સ્ત્રોતની કમીના કારણે તે લોકોની સ્વાસ્થય સમસ્યાઓ વધતી સંખ્યાએ આ સમસ્યાને ઉકેલવા માટે મજૂર યુનિયનએ આ પ્રણાલીના વિરૂદ્ધ આવાજ ઉપાડી. 
 
ઉશ્કેરલા મજૂરો સંઘનો ગઠન થયો જે કે થોડા સમય માટે તેમના અધિકારો માટે લડ્યા. તે પછી મજૂરો અને શ્રમિક વર્ગ લોકો માટે 8 કલાકની કામની સંખ્યા નક્કી કરી હતી. તે આઠ કલાકના આંદોલનના રૂપમાં ઓળખાયા છે. તે મુજબ એક વ્યક્તિને માત્ર આઠ કલાક માટે કામ કરવો જોઈએ. તેને મનોરંજન માટે આઠ કલાક અને આરામ માટે આઠ કલાક મળવા જોઈએ. આ આંદોલનમાં મજૂર દિવસની ઉત્પતિ થઈ છે. 
 
મજૂર દિવસનો ઈતિહાસ અને મૂળ દેશ-દેશમાં અલગ-અલગ હોવા છતાં તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે અને તે છે મજૂર વર્ગ સાથે અન્યાયી વ્યવહાર. તે પૂરતું છે તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે દેશના માળખાકીય વિકાસમાં ઘણું યોગદાન આપનારા લોકોના વર્ગ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વિશ્વના વિવિધ ભાગોમાં
તેની સામે અનેક આંદોલનો થયા અને આ દિવસ અસ્તિત્વમાં આવ્યો.

Edited By -Monica Sahu

વધુ જુઓ..

દમણ બનશે નવું સિંગાપોર: PM મોદીએ આપી રૂ. 3000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ; કહ્યું- 'વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત વધશે આગળ'

ગુજરાતના યુવાનો માટે ખુશખબર: GSRTCમાં 4599 ડ્રાઈવર અને 4318 કંડક્ટરની ભરતી જાહેર, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

સારવાર કરાવવા જતા પરિવારને રસ્તામાં જ આંબી ગયો કાળ: મોરબી હાઇવે પર અકસ્માતમાં રણછોડગઢના 5 આશાસ્પદ યુવાનો હોમાયા

ખાન સરની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ? જાણો કેમ હંમેશા વિવાદોમાં રહે છે આ ફેમસ શિક્ષક

ભાઈ અમે નહિ બચીએ.. એ અંતિમ ફોન કોલ, દિલ્હી માલવિય નગર આગમાં CA વિવેક અગ્રવાલના પરિવારનાં 8 લોકોનું મોત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 જૂન 2026

શું શુક્રવારના ઉપવાસ ફક્ત મહિલાઓ જ કરી શકે છે ? જાણો કોણ કોણ કરી શકે છે આ ઉપવાસ અને શું છે નિયમ

આગળનો લેખ
Show comments