Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિકસથી કરચલીઓ પણ દૂર થાય છે ...

સોમવાર, 21 ઑગસ્ટ 2017 (15:02 IST)
સામાન્યત: લોકો વિક્સને માત્ર શરદી કે ઉંઘરસમાં પ્રયોગ કરે છે. પણ તમને ખબર છે કે જે વિક્સ તમારી પાસે છે એ ઘણી બધી પરેશાનીઓમાં તમારી બહુ વધારે મદદ કરી શકે છે. 
* આ ચેહરા પરની કરચલીઓ દૂર કરવામાં બહુ વધારે મદદ કરી શકે છે. 
* કારણકે વિક્સમાં એક ખાસ તેલ હોય છે. ચેહરા પર તનાવના કારણે આવેલા નિશાનને વિક્સ બહુ જ સરળતાથી દૂર કરી નાખે છે. પણ તેના વિશે વિક્સ કયારે નહી જણાવ્યું. 
* વિક્સની ખાસ વાત આ છે કે તમારા હાથમાં શરીરના કોઈ મજબૂત ભાગ કે નાનું ઈજા બની ગયું હોય અને તેમાથી લોહી નિકળવું બંદ ન થઈ રહ્યું હોય તો તમે વિક્સમાં થોડું મીઠું મિક્સ કરી કટ પર લગાવી નાખો. તરત લોહી વહેવું બંદ થઈ જશે. 
વિક્સની મદદથી તમે ફંગસથી પણ લડી શકો છો તો બીજા પણ મોટા કામ કરી શકો છો. જેમ કે પાલતૂ જાનવરને ટ્રેનિંગ આપવામાં વિક્સ કમાલની મદદ કરી શકે છે. તો વિક્સ છે ન મોટા કામની  
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

વધુ જુઓ..

પ્રદર્શનકારીઓ પર FIR દાખલ, પોલીસ કર્મચારીઓ સાથે મારામારી, સરકારી સંપત્તિને નુકશાન પહોચાડવાની ઘારામાં કેસ નોંધાયો

ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને મળ્યા 481 કરોડ રૂપિયા, આર્જેન્ટિના હારવા છતાં થયું માલામાલ

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

વધુ જુઓ..

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

આગળનો લેખ
Show comments