Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિલ્વ પત્રના સ્વાસ્થય લાભ

શુક્રવાર, 14 જુલાઈ 2017 (21:05 IST)
શિવજીને અર્પિત કરાતા બિલ્વપત્ર , માત્ર પૂજા માત્રના જ એક સાધન નહી છે પણ તમારા સ્વાસ્થય માટે પણ ખૂબ ફાયદારી છે. શું તમે જાણો છો, બિલ્વપત્રના આ 5 સ્વાસ્થય લાભ ? જો નહી જાણતા હોય તો તમે જરૂર જાણવા જોઈએ... 
1. તાવ થતા બિલ્વ ના પાનના કાઢાના સેવન લાભપ્રદ છે. જો મધુમાખી કે કોઈ કીટકના કાપતા બળતરા થતા એવી સ્થિતિમાં બિલ્વપત્રના રસ લગાડવાથી રાહત મળે છે. 
 

2. હૃદય રોગીઓ માટે પણ બિલ્વપત્રના પ્રયોગ ખૂબ ફાયદાકારી છે. બિલ્વપત્રના કાઢા બનાવી પીવાથી હૃદય મજબૂત હોય છે. અને હાર્ટ અટૈકનો ખતરો ઓછું થાય છે. 
3. શરીરમાં ગર્મી વધવાથી  કે મોઢામાં ગર્મીના કારણે ચાંદલા થઈ જાય ક્તો બિલ્વપત્રને મોઢીમાં રાખી ચાવવાથી લાભ મળે છે. અને ચાંદલા સમાપ્ત હોય છે. 

4. બવાસીર આજકાલ એક સામાન્ય રોગ થઈ ગઈ છે લોહી બવાસીર તો બહુ જ તકલીફ આપતું રોગ છે. બિલ્વની મૂડન પલ્પ સમાન માત્રામાં શાકર મિક્સ કરી ચૂર્ણ બનાવી લો . આ ચૂર્ણ ને સવારે સાંજે ઠંડા પાણી  સાથે લો. જો વધારે પીડા છે તો દિવસમાં ત્રણ વાર લો. આથી બવાસીરમાં તરત જ લાભ મળે છે. 
5. જો કોઈ કારણસર બિલ્વની મૂળ ન હોય તો કાચા બિલ્વના પલ્પ , વરિયાળી અને સૂંઠ મિક્સ કરી એમનું કાઢું બનાવીને સેવન કરતા પણ લાભદાયક હશે. આ પ્રયોગ એક અઠવાડિયા સુધી કરો. 

6. વરસાદમાં શરદી અને તાવની સમસ્યા વધારે હોય છે. ત્યારે બિલ્વપત્રના રસમાં મધ મિક્સ કરી પીવાથી ફાયદાકારી છે. એ વિષમ જ્વર થઈ જતા એના પેસ્ટ્ની ગોળી બનાવી ગોળ સાથે સેવન કરાય છે. 
7. પેટ કે આંતરડામાં કીડા થતા કે બાળકોને જાડા લાગવાની સમસ્યા હોય તો બિલ્વના રસ પીવાથી ઘણું લાભ હોય છે અને આ સમસ્યા સમાપ્ત થઈ જાય છે. 
 

વધુ જુઓ..

ગુજરાત ATSનું મોટું ઓપરેશન: રથયાત્રા પૂર્વે જૈશ-એ-મોહમ્મદના કથિત 8 આતંકીઓ ઝડપાયા

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ: સાણંદમાં દેશના સૌથી મહત્વપૂર્ણ CG SEMI પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

મેઘરાજા રૌદ્ર સ્વરૂપે: ગુજરાતના 225 તાલુકા પાણી-પાણી, માંગરોળમાં આભ ફાટતા 22.24 ઇંચ વરસાદ

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

વધુ જુઓ..

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments