Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્સર અકસીર સારવાર છે, આ ઔષધિ તેનો અસર 24 કલાકની અંદર હોય છે

Updated: સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (10:29 IST)
કેંસર એક જીવલેણ રોગ છે જેની સારવાર ખૂબ મુશ્કેલ અને અઘરી હોય છે. કેંસરની સારવાર કીમોથેરેપીથી કરાય છે. આ ખૂબ સમય લે છે. અને તેની સારવારમાં ખૂબ પૈસા પણ લાગે છે જેના કારણે ભારતમાં ઘણા લોકો કેંસરની સારવાર નહી કરાવી શકતા. જ્યારે કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને કેંસરને મૂળથી મટાવી શકાય છે. આ ઘરેલૂ ઉપાયની સાથે સમસ્યા આ છે કે તેના વિશે કોઈને જાણકારી નથી. જેમ કે અંગૂર કે દ્રાક્ષના બીયાં ... 
અંગૂરના બીયડ 
અંગૂરના બીયડનો ઉપયોગ કરી કેંસરને મૂળથી મટાવી શકાય છે. આ સંશોધનમાં પુષ્ટિ મળી છે આ સંશોધન 25 વર્ષ સુધી કેન્સરના દર્દીઓ પર કરવામાં આવે છે. 

 
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના મેડિકલ ફિઝિક્સ અને સાયકોલોજીના સીનિયર પ્રોફેસર ડૉ. હર્ડેન બી જોન્સ કહે છે કે કેન્સરની સારવાર કેન્સરના રૂપમાં ઉપયોગમાં લેવાતી કેમોથેરાપી, કેન્સર દર્દી દર્દીને દુઃખદાયક મૃત્યુની તરફ લઈ જાય છે. 
 
જ્યારે એક શોધ પ્રમાણે આ વાતની પુષ્ટિ થઈ છે કે  દ્રાક્ષના બીયડ અર્ક કે રસ, ખૂબ સકારાત્મક રીતે લ્યુકેમિયા અને કેન્સરના બીજા પ્રકારને ખત્મ કરવામાં મદદગાર હોય છે, તે સંશોધનમાં સાબિત થયું છે કે 48 કલાકમાં માત્ર દ્રાક્ષના બીયાં તમામ પ્રકારની કેન્સરનો 76 ટકા સુધી રેડિયેટ કરવામાં સક્ષમ છે, કેન્સર પર કરવામાં આવેલ આ શોધ થઈછે, અમેરિકન એસોસિયેશનની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે મુજબ અંગૂરના બીયડમાં મળતું જેએનકે પ્રોટીન કેન્સરના કોશિકાઓના રેડિયેશનને નિયંત્રિત કરવા માટે કામ કરે છે.
 
અંગૂરના બીયડમાં કેંસરના ખૂબ કારગર ઉપાય છે. આ એક સાઈડ ઈફેક્ટ રહિત ઉપાય છે. 

વધુ જુઓ..

5 મહિનાની બાળકીને તેના પારણામાંથી ઉપાડીને પાણીથી ભરેલા ડ્રમમાં ફેંકી દેવામાં આવી

3 વર્ષનો દીકરો તેના બોયફ્રેન્ડ સાથે ફોન પર વાતચીતમાં ખલેલ પહોંચાડી રહ્યો હતો, અને માતાએ તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પતિએ કેસ દાખલ કર્યો.

પ્રધાનમંત્રી મોદીએ મૈસુરમાં યુવાનોની પ્રશંસા કરતા કહ્યું, "યુવાઓ દેશની સૌથી મોટી તાકાત છે."

ઉજ્જૈનના મહામંડલેશ્વર પર ગંભીર આરોપ: લગ્નના ખોટા બહાને મહિલા પર બળાત્કાર, આરોપી ફરાર

આસામથી કાશ્મીર અને ગુજરાત સુધી, પૂરે ભારે વિનાશ મચાવ્યો છે, વાહનો તણાઈ ગયા છે અને પાણી ઘરોમાં ઘૂસી ગયા છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments