Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્સર અકસીર સારવાર છે, આ ઔષધિ તેનો અસર 24 કલાકની અંદર હોય છે

શનિવાર, 19 જાન્યુઆરી 2019 (00:31 IST)
કેંસર એક જીવલેણ રોગ છે જેની સારવાર ખૂબ મુશ્કેલ અને અઘરી હોય છે. કેંસરની સારવાર કીમોથેરેપીથી કરાય છે. આ ખૂબ સમય લે છે. અને તેની સારવારમાં ખૂબ પૈસા પણ લાગે છે જેના કારણે ભારતમાં ઘણા લોકો કેંસરની સારવાર નહી કરાવી શકતા. જ્યારે કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને કેંસરને મૂળથી મટાવી શકાય છે. આ ઘરેલૂ ઉપાયની સાથે સમસ્યા આ છે કે તેના વિશે કોઈને જાણકારી નથી. જેમ કે અંગૂર કે દ્રાક્ષના બીયાં ... 
અંગૂરના બીયડ 
અંગૂરના બીયડનો ઉપયોગ કરી કેંસરને મૂળથી મટાવી શકાય છે. આ સંશોધનમાં પુષ્ટિ મળી છે આ સંશોધન 25 વર્ષ સુધી કેન્સરના દર્દીઓ પર કરવામાં આવે છે. 

 
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના મેડિકલ ફિઝિક્સ અને સાયકોલોજીના સીનિયર પ્રોફેસર ડૉ. હર્ડેન બી જોન્સ કહે છે કે કેન્સરની સારવાર કેન્સરના રૂપમાં ઉપયોગમાં લેવાતી કેમોથેરાપી, કેન્સર દર્દી દર્દીને દુઃખદાયક મૃત્યુની તરફ લઈ જાય છે. 
 
જ્યારે એક શોધ પ્રમાણે આ વાતની પુષ્ટિ થઈ છે કે  દ્રાક્ષના બીયડ અર્ક કે રસ, ખૂબ સકારાત્મક રીતે લ્યુકેમિયા અને કેન્સરના બીજા પ્રકારને ખત્મ કરવામાં મદદગાર હોય છે, તે સંશોધનમાં સાબિત થયું છે કે 48 કલાકમાં માત્ર દ્રાક્ષના બીયાં તમામ પ્રકારની કેન્સરનો 76 ટકા સુધી રેડિયેટ કરવામાં સક્ષમ છે, કેન્સર પર કરવામાં આવેલ આ શોધ થઈછે, અમેરિકન એસોસિયેશનની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે મુજબ અંગૂરના બીયડમાં મળતું જેએનકે પ્રોટીન કેન્સરના કોશિકાઓના રેડિયેશનને નિયંત્રિત કરવા માટે કામ કરે છે.
 
અંગૂરના બીયડમાં કેંસરના ખૂબ કારગર ઉપાય છે. આ એક સાઈડ ઈફેક્ટ રહિત ઉપાય છે. 

વધુ જુઓ..

Rajat Patidar vs Shubman Gill: IPL માં કપ્તાનીનો અસલી બૉસ કોણ ? જુઓ બંનેના આંકડા

બંગાળના સોનારપુરમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને ભાગવુ પડ્યુ

IPL 2026 ફાઇનલ: અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓ માટે AMTS-BRTS દોડાવશે વધારાની બસો, જુઓ આખું પ્લાનિંગ

રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થતા કુમાર સંગકારાનો ફુટ્યો ગુસ્સો, આ ખેલાડી દ્વારા દગો આપવાને લઈને ઉઠ્યા સવાલ

રેગિસ્તાનમાં ઉડ્યા રેતીના ગુબાર, બીકાનેરના આકાશમાં ધૂળના ધુમાડા.. જુઓ તસ્વીરો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

આગળનો લેખ
Show comments