Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંખોની રોશની વધારે છે સીતાફળ , જાણો 10 ફાયદા

સોમવાર, 23 ઑક્ટોબર 2017 (15:22 IST)
સીતાફળ ઘણી ઔષધીય ગુણોમાં શામેળ કરાય છે. આવો જાણીએ એના ફાયદા વિશે 
 
1. શરીરની નબળાઈ , થાક અને માંસપેશીઓની નબળાઈને દૂર કરવામાં સીતાફળ પ્રભાવી છે. 
 
2. એની એક બીજી પ્રજાતિ પણ હોય છે જેને રામફળ કહે છે એ દિલને પણ દુરૂસ્ત રાખે છે. 
 
3. એમાં વિટામિન એ હોય છે જે દિલ સંબંધી રોગોથી દિલની રક્ષા કરે છે અને માંસપેશીઓને આરામ આપે છે. 
 
4. એમાં મેગ્નેશિયમ હોય છે જે સ્વસ્થ ત્વચા સારી નજર અને સારા વાળો માટે ઉત્તમ છે. 
 
5. સીતાફળમાં કેલોરી નહી હોય છે આથી એને ખાવાથી જાડાપણ નથી વધતા . 
 
6. આ ફળના મલાઈદાર ભાગને ફોડી અને અલ્સરમાં પ્રયોગ કરવથી આરામ મળે છે. 
 
7. સીતાફળના ઝાડના પાંદડાને કેંસર અને ટ્યૂમર જેવા રોગોના ઉપચાર માટે સારા ગણાય છે. 
 
8. એના ઝાડની છાલમાં જે સ્તંભક અને ટેનિન હોય છે  , એનાથી દવા બનાઈ જાય છે. 
 
9. સીતાફળને ધૂપમાં સુકાવીને ચૂર્ણ બનાવી લે છે. સામાન્ય પાણીના સાથે એના સેવન કરવાથી પેચોશ અને જાડામાં આરામ થાય  છે. 
 
10. એની છાલ મસૂડા અને દાંતના દુખાવાને ઓછા કરવામાં ઉપયોગ કરી શકાય છે. 

વધુ જુઓ..

રસ્તા પર નમાઝ ને લઈને બોલ્યા યોગી આદિત્યનાથ, તમારા ઘરમાં જગ્યા નથી તો સંખ્યા નિયંત્રિત કરી લો

IPL 2026 માં કોણ બનશે ઓરેંજ કૈપ અને પર્પલ કૈપ કિંગ ? રેસ થઈ ખૂબ જ રોમાંચક

કર્ણાટક - બે હાથીઓની પરસ્પર લડાઈમાં મહિલા ટુરિસ્ટે ગુમાવ્યો જીવ, કૈમરામાં રેકોર્ડ થઈ આખી ઘટના

રાજ્યમાં નીતિ આયોગે નબળી શિક્ષણ પ્રણાલીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2,936 શાળાઓના વિદ્યાર્થીઓ ફક્ત એક શિક્ષક પર નિર્ભર

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ - 19 મે 2026

Best Day To Buy Clothes: કયા દિવસે દિવસે કપડાની ખરીદી કરવી જોઈએ ? ખરીદતા અને પહેરતા પહેલા જાણો જ્યોતિષ નિયમ

Aaj Nu panchang - આજનુ પંચાગ - 18 મે 2026

અધિકમાસ 2026: આ 33 દેવતાઓની આરાધનાથી શુભ ફળ મળે છે, વર્ષભર સુખ-સમૃદ્ધિ રહે છે

Vishnu Sahastra Naam- વિષ્ણુ સહસ્ત્ર નામ

આગળનો લેખ
Show comments