Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારે નિરાંતની ઉંઘ જોવતી હોય તો, આ ઉપાય છે તમારા માટે

ગુરુવાર, 23 મે 2019 (00:50 IST)
દિવસ દરમિયાનની ભાગદોડનો થાક ઉતારવા માટે જરૂરી છે રાતની નિરાંતની ઉંઘ. પરંતુ ખુબ જ ઓછા લોકો હોય છે જેમનો રાત્રે આવી ઉંઘ મળે છે. જો તમારે નિરાંતની ઉંઘ જોવતી હોય તો થોડીક નીચે આપેલી બાબતો પર અમલ કરી જુઓ... 
* સુતા પહેલાં તમારી પસંદગીનું કોઈ પણ એક ગીત સાંભળો. 
 
* સુવા માટેનો એક સમય નક્કી કરો. દરરોજ રાત્રે એક જ સમયે સુવાની આદત પાડો. 
 
* સુતા પહેલાં પોતાની પસંદગીનું કોઈ પણ એક પુસ્તક વાંચો. 
 
* સારી ઉંઘ લેવા માટે સુતા પહેલાં સ્નાન કરો. 
 
* હળવો વ્યાયામ કરો. 
 
* સુતા પહેલાં ખાંડવાળી વસ્તુઓ ન ખાશો અને કોફી કે ચાનું પણ સેવન ન કરશો. 
 
* શ્વસન સંબંધી વ્યાયામ કરો જેનાથી તમને માનસિક સંતોષ મળશે.

વધુ જુઓ..

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રચારના પડઘમ શાંત, હવે શરૂ થશે 'ખાટલા બેઠકો'નો દોર; 26 એપ્રિલે ભાવિનો ફેંસલો

AAP Splits News - રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોના કેસરીયા, કેજરીવાલના 'મિશન ગુજરાત' નું હવે શું થશે ?

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 380 કરોડના હેરોઈન કેસમાં 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની સખત કેદ

RCB vs GT: આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું, કોહલી-પડિક્કલની કમાલની બેટિંગ

VIDEO: PM મોદીએ આરજી કર પીડિતાની માં સાથે શેયર કર્યો મંચ, TMC પર તાક્યું નિશાન

વધુ જુઓ..

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

Aaj Nu panchang- આજનુ પંચાગ -25 એપ્રિલ

આગળનો લેખ
Show comments