Webdunia - Bharat's app for daily news and videos

Install App

Egg Yellow Part: ઈંડાનો પીળા ભાગ શા માટે નહી ખાવુ જોઈએ? આ દર્દીઓની વધી શકે છે પરેશાની

ગુરુવાર, 30 જૂન 2022 (00:18 IST)
Egg Yellow Part: ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે આ જ કારણ છે કે હાડકાઓની મજબૂતીથી લઈને બધા પ્રકારના રોગોમાં તેને ખાવાથી સલાહ આપવામાં આવે છે. પણ તમે જોયુ હશે કે વધારેપણુ એક્સપર્ટ ઈંડાના પીળા ભાગ ખાવાની સલાહ નથી આપતા. શું તમે વિચાર્યુ કે આખરે આ ભગા કયાં લોકો માટે ઝેર સમાન છે 
 
ઈંડાના પીળા ભાગથી હોય છે જાડા 
ઘણા લોકો માને છે કે ઈંડાના પીળા ભાગથી જાડા હોય છે હકીકતમાં તેમાં વધારે ફેટ હોય છે. જેનાથી વજન વધવાની શક્યતા રહે છે. તેથી વજન ઓછુ કરી રહ્યા લોકોને 
 
ઈંડાનો પીળા ભાગ ન ખાવુ તો તમને ફાયદાકારી રહેશે. 
 
ઈંડાના પીળા ભાગ ખાવાના નુકશાન 
- ઈંડામાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે જેનાથી હાર્ટને નુકશાન થઈ શકે છે. 
આ સિવાય જે લોકો બ્લડ શુગર વધારતા રહે છે તેમણે પણ આ પીળો ભાગ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારી સમસ્યા વધી જશે.
બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ ઈંડાનો પીળો ભાગ ટાળવો જોઈએ. તે તમારા માટે બિલકુલ ફાયદાકારક નથી.
 

વધુ જુઓ..

કલેક્ટર સાહેબ મને મોત આપી દો, પત્નીના ટોર્ચરથી પરેશાન થયો પતિ, વ્યક્તિની વિનંતીથી તમે પણ ચોંકી જશો

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments