Webdunia - Bharat's app for daily news and videos

Install App

World First aid day-ફર્સ્ટ એડ બોક્સમાં શું શું રાખવું જોઈએ

Updated: સોમવાર, 11 સપ્ટેમ્બર 2023 (10:34 IST)
ઘરમાં શા માટે હોવું First Aid Box
World First Aid Day: First Aid Boxજાણો કેવું હોવું જોઈએ ફર્સ્ટ એફ બોક્સ
14 સેપ્ટેમ્બર વર્લ્ડ ફર્સ્ટ એડ ડે

14 સેપ્ટેમ્બર વર્લ્ડ ફર્સ્ટ એડ ડે ઉજવાય છે. તેને ઉજવવાનો ઉદ્દેશ્ય છે ફર્સ્ટ એડ બોક્સની મહત્વના પ્રત્યે લોકોની જાગરૂકતા. ઘણી વાર દુર્ઘટનાના તરત બાદયોગ્ય સમય પર આપેલું ફર્સ્ટ એડ લોકોના જીવન બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આવો અમે જાણીએ છે કે તમારા ફર્સ્ટ એડ બોક્સમાં કઈ સામગ્રી હોવી જોઈએ.  

ઘરમાં શા માટે હોવું First Aid Box
નાની-મોટી ઈજા, મોચ, તાવ, ઈંફેક્શન અને સ્વાસ્થય સંબંધી પરેશાનીઓમાં ઘણી વાર ડૉક્ટરની પાસે  નહી જઈ શકીએ. ત્યારે ઘરમાં ફર્સ્ટ એડ બોક્સ હોય

તો તરત રાહત મળે છે.

* તેને તમારા ઘરના બધા સભ્યોના આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવું જોઈએ.
* સાથે જ આ પણ ધ્યાન રાખો કે ઘરમાં બાળકો છે તો કઈ-કઈ સમસ્યાઓથી તરત તેને આવી શકે છે.
* ફર્સ્ટ એડ બોક્સ તૈયાર કરતા સમયે મોસમી રોગોને પણ ધ્યાન રાખવું, જેમ કે વરસાદમાં શરદી અને તાવ સરળતાથી ચપેટમાં લઈ લે છે.

ફર્સ્ટ એડ બોક્સમાં શું વસ્તુઓ ફરજિયાત રાખવી?
1. બેંડેજ અને ડેટૉલ
2. ડાક્ટર ટેપ અને ચોંટાડવાવાની ટેપ
3. કૉટન અને કાતર
4. એંટીસેપ્ટીક ક્રીમ
5. થર્મામીટર
6. પેનકિલર


7. ક્રોસિન, કોમ્બીફ્લેમ
8. ઈમરજંસી માટે એંટી એલર્જિક દવા
9. ફંગલ ઈંફેકશનથી બચવા માટે જેલ, ક્રીમ અને ગોળી કે પાઉડર
10. ઉપરી અને અંદરની ઈજા માટે મસલ્સ ક્રીમ અને સ્પ્રે
11. ઈનો (ગેસ સંબંધી સમસ્યા માટે)

વધુ જુઓ..

પૂરમાં ઘાયલ 53 વર્ષીય હાથી "જોયમોતી" ને સારવાર માટે વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી, ભારતમાં આ પ્રકારનું પ્રથમ બચાવ કાર્ય

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, તેને 14,000 રૂપિયા ઓછા ભાવે ખરીદવાની તક

પાટણમાં 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત, 210 કેન ભેળસેળિયું તેલ પણ મળી આવ્યું; 2 વર્ષથી કાર્યરત ફેક્ટરી

EV Tips: તમારા ઈવી ની બેટરી જલ્દી ખતમ થઈ રહી છે ? ક્યાક તમે તો નથી કરી રહ્યા આ ભૂલ, બેટરીની લાઈફ વધારવા માટે અપનાવો આ નિયમ

ગુજરાત પોલીસમાં મોટો નિર્ણય: 414 કર્મચારીઓની આંતરજિલ્લા બદલી, દંપતીઓ અને પરિવારજનોને મળી મોટી રાહત

વધુ જુઓ..

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments