Webdunia - Bharat's app for daily news and videos

Install App

Depression આ બે વસ્તુઓથી ડિપ્રેશન થઈ જશે દૂર

શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (13:29 IST)
આ દિવસો વધારેપણું લોકો ડિપ્રેશન એટલે કે તાણથી ગ્રસ્ત થઈ રહ્યા છે. તાણથી દરેક બીજો વ્યક્તિ ઘેરાયલો છે. આ બધાની વચ્ચે માણસનો માનસિક રૂપથી પૂર્ણ રૂપે સ્વસ્થ રહેવું મુશ્કેલ થઈ જાઉઅ છે ઘણા લોકો ડિપ્રેશની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે જેની સારવાર ખૂબ જરૂરી છે. 
 
સારવારના રૂપમાં મનોવિશેષજ્ઞની સલાહ લેવા અને બીજી દવાઓના સેવન કરવાની જગ્યા પહેલા આ ઘરેલૂ ઉપાયોને અજમાવીને જુઓ જે સરળતાથી ડિપ્રેશન જેવી સમસ્યાઓનો ઉકેલ કરવામાં સક્ષમ છે. આ રીતમાં હળદર અને લીંબૂ તમારા માટે ખૂબ મદદગાર સિદ્ધ થશે. 
 
એક શોધ પ્રમાણે હળદર અલ્જાઈમર, પર્કિસન, કેંસર અને કોલેસ્ટ્રોલની રીતે જ ડિપ્રેશની સારવાર માટે ખૂબ અસરદાર છે. આ એંટીઓક્સીડેંટ, એંટી ઈંફ્લેમેટરી તત્વ, એંટી બાયોટિક અને એંટી ડિપ્રેસેંત તત્વોથી ભરપૂર છે. જેનો ફાયદો તમને ડિપ્રેશનથી છુટકારો અપાવશે. 
 
જાણો કેવી રીતે હળદર અને લીંબૂનો ઉપયોગ 
1. એક જગમાં 4 કપ પાણી લઈને તેમાં  1 લીંબૂનો રસ, બે મોટી ચમચી હળદર પાઉડર, 4 મોટી ચમચી મધ અને મેપલ સીરપ નાખી સારી રીતે મિકસ કરવું. 
 
2. આ મિશ્રણના સેવન તમારી સુવિધા પ્રમાણે કરવું. તમે ઈચ્છો તો તેને દિવસમાં બે કે ત્રણ વાર લઈ શકો છો. તેનો સેવન કરવાથી તમારું ડિપ્રેશનને જાદુઈ રીતે ઓછુ કરે છે. 

વધુ જુઓ..

અયોધ્યાથી મોટા સમાચાર: 22 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા

સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે; 5 દિવસમાં ભાવ કેટલા ઘટ્યા છે? આજના તાજેતરના ભાવ શું છે?

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, ફ્લેશ ફ્લડથી ભયાનક તબાહી; 10 લોકોનાં મોત, અનેક લાપતા

દારૂ પીવાથી રોક્યો તો કલયુગી પુત્રે હેવાનિયતની હદ વટાવી, વૃદ્ધ માતાની લાકડીથી માર મારી હત્યા

કોટાના બોયઝ હોસ્ટેલમાં ઘૂસ્યો 5 ફૂટ લાંબો મગર, વિદ્યાર્થીઓમાં મચી દોડધામ; VIDEO સામે આવ્યો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

આગળનો લેખ
Show comments