Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદના મૌસમમાં બહારના ભોજન થઈ શકે છે ખતરનાક

શુક્રવાર, 13 જુલાઈ 2018 (01:01 IST)
આમ તો હમેશા જ બહારની વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ પણ વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવામાં વધા સાવધાની રાખો. કારણ કે ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે. ફ્રાઈડ ફૂડન ખાવો.

કારણ કે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે જેથી એસિડીટીની સ્મસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી બચવું જોઈએ.

વરસાતના મૌસમમાં તુલસી , આદું , ફુદીના હળદર હીંગ , જીરા અને લીમડાના વધારે સેવન કરો કારણ  કે આ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધી રોગોથી દૂર રાખે છે.

તેનાથી  એસીડીટી ,કબ્જિયાત અપચ જેવી સમસ્યાઓ નહી થાય છે.
વરસાદના મૌસમમાં પેટના સાફ-સફાઈ માટે થોડી માત્રામાં મધના સેવન કરવા લાભકારી હોય છે.
મધ આંતરડાને સાફ કરે છે .
દાણા મેથી , હળદર અને કરેલા તમને સંક્રમણ થી બચાવે છે.
આ સિવાય રોગ પ્રતિરોધકતા વધારવા માટે ખાટા અને વિટામિન સી થી ભરપૂર ફળ જેવા સંતરા વગેરેના સેવન કરો. 

વધુ જુઓ..

VIDEO: મનીષ પાંડેનો કેચ જોઈને દુનિયા રહી ગઈ દંગ, વિરાટ કોહલી પણ જોતો જ રહી ગયો

રાજકોટ-ચોટિલા હાઈવે પર ભીષણ દુર્ઘટના, બસ અને ટેંકરની ટક્કર પછી લાગી આગ, 4 લોકો જીવતા હોમાયા, 10 દઝાયા

વીડી સતીશન થશે કેરળના નવા CM, જાણો કેમ તેમના નામ પર લાગી મોહર ?

ખુલ્લામાં બકરાની કુર્બાની પર પ્રતિબંધ! બકરી ઈદ પહેલા, સુવેન્દુ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, બંગાળમાં કડક નિયમો જારી કર્યા છે.

Weather Forecast- ચોમાસાના આગમન વચ્ચે 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, પવન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો; IMD એ અપડેટ જાહેર કર્યું

વધુ જુઓ..

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -14 મે 2026

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 મે 2026

આગળનો લેખ
Show comments