Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદની પરેશાનીઓથી બચાવે આ 5 ઉપાય

ગુરુવાર, 30 જૂન 2016 (01:05 IST)
વરસાદની ઋતુ  ખૂબ સુહાની અને લોભામણી હોય છે. આ મૌસમમાં આઉટિંગ અને ખાવા-પીવાની તો મજા છે જ આ ઉપરાંત આ મૌસમમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે જેથી મૌસમની મજા અને રોમાંચ ઓછો  ન થાય. આજે અમે તમને જણાવી રહ્યા છે કે કેટલાક એવા જ ટિપ્સ જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. 
1. પાણી ઉકાળીને પીવું- વરસાદના દિવસોમાં રોગોનુંં  સંક્રમણ વધારે હોય છે અને અદ્રશ્ય  જીવાણુ આસપાસ રહે છે. આ રીતે બેક્ટીરિયા સૌથી વધારે ભેજવાળી જગ્યાએ અને પાણીમાં રહે છે. આથી પાણીને હમેશા ઉકાળીને પીવું. જેથી રોગનું ખતરો ઓછો થઈ જશે. 

2. ખુલ્લા ખાદ્ય પદાર્થથી બચવું- આ મૌસમમાં જીવાણુ અને બેક્ટીરિયા વધારે ફેલાય છે. જે ખુલી વસ્તુઓને સંક્રમિત કરે છે. એવી વસ્તુઓને ખાવાથી બચવું,  જે ખુલ્લામાં રાખેલી હોય.

3.  ગરમ પીણાનું સેવન - વરસાદની ઋતુમાં ગરમ પેય પદાર્થોનું  સેવન ઘણું  લાભદાયી હોય છે. આદું અને તજ વાળી ચા , કૉફીનું સીમિત અને વિભિન્ન પ્રકારના સૂપનું  સેવન કરી શકો છો. એ ગરમ હોવાથી એમાંથી બેક્ટીરિયા ખતમ થઈ જાય છે. અને ગળાની તકલીફ ઓછી થતા શરીરમાં ગર્માહટ આવે છે. 
 

4. મૌસમી ફળ ખાવો- મૌસમી ફળનું સેવન- મૌસમી રોગ અને જીવાણુઓના સંક્રમણ થી તમારી રક્ષા કરે છે. એનું દરરોજ  સેવન ઘણા રોગોથી બચાવમાં કારગર ઉપાય છે. 

5. ફળોને કાપીને ન મુકો - મૌસમી ફળને ક્યારે પણ કાપીને ન મુકશો. તમને જ્યારે ફળ ખાવું હોય ત્યારે તરત જ કાપો. ફળને કાપીને રાખવાથી ભેજના કારણે બેક્ટીરિયાનું  સંક્રમણ ઉત્પન્ન કરે છે. જેથી તમે બીમાર થઈ શકો છો. 

વધુ જુઓ..

પ્રદર્શનકારીઓ પર FIR દાખલ, પોલીસ કર્મચારીઓ સાથે મારામારી, સરકારી સંપત્તિને નુકશાન પહોચાડવાની ઘારામાં કેસ નોંધાયો

ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને મળ્યા 481 કરોડ રૂપિયા, આર્જેન્ટિના હારવા છતાં થયું માલામાલ

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

વધુ જુઓ..

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

આગળનો લેખ
Show comments