Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્યદાયી Aloe Vera- જાડાપણાથી રાહત અપાવશે એલોવેરા

Updated: રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (10:01 IST)
કુંવારપાઠું ના ફાયદા- એલોવેરાનો છોડ ઘરમાં સહેલાઈથી મુકી શકાય છે. એલોવેરાના છોડનો રંગ લીલો હોય છે. તેમાથી જે જેલ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એલોવેરા જૈલ, એલોવેરાનુ જ્યુસ આપણને જેટલુ અંદરથી હેલ્ધી રાખે છે. એટલુ જ બહારથી પણ આપણને કાયમ યુવાન રાખવામાં મદદ કરે છે. એલોવેરા ઔષધીય ગુણોનો ભંડાર છે. એલોવેરામાં અનેક પોષક તત્વ, વિટામિન અને મિનરલ્સ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ હોય છે. ગ્વારપાઠા મતલબ એલોવેરાના પ્રયોગથી આપણે જાડાપણા જેવી મુશ્કેલી પર પણ કાબૂ મેળવી શકીએ છીએ.  
 
- એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબૂનો રસ અને એલોવેરાનો રસ કાઢીને પીવાથી જાડાપણું ઓછુ થાય છે. 
 
- એક ગ્લાસ કુણાં પાણીમાં લીંબુનો રસ અને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી પણ જાડાપણું ઓછુ થાય છે.  
 
- અશ્વગંધાના પાનનો રસ બે ચમચીની માત્રામાં એલોવેરાના 10 ગ્રામ ગૂદા સાથે લેવાથી લાભ થાય છે. 
 
- ત્રિફળા ચૂરણ સાથે એલોવેરાનો રસ ખાલી પેટ લેવાથી પણ જાડાપણાંથી છુટકારો મેળવી શકાય છે. 
 
- એલોવેરાનો જ્યુસ પીવાથી જાડાપણું ઓછુ થાય છે. એલોવેરાના પાનનું સેવન કરવાથી જાડાપણા પર કંટ્રોલ મુકી શકાય છે.
 
- એક લસણનો રસ કાઢીને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી જાડાપણાંથી મુક્તિ મેળવી શકાય છે. 

વધુ જુઓ..

ચાંદીના ભાવમાં ઉછાળો, સોનું પણ મોંઘુ થયું - આજના નવીનતમ ભાવ તપાસો

પદ્મ શ્રી થી સમ્માનિત શિક્ષણવિદ, રાજનેતા અને સમાજસેવી DY Patil નુ નિધન

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે: સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ

અભિનેત્રી પર અભદ્ર ટિપ્પણી ભારે પડી! ઉદયનિધિ સ્ટાલિનની તમિલનાડુ પોલીસે કરી ધરપકડ

પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળ્યો નવો બેટિંગ કોચ, સાઉથ આફ્રિકાના માઈકલ સ્મિથને સોંપી જવાબદારી

વધુ જુઓ..

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 4 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments