Webdunia - Bharat's app for daily news and videos

Install App

કબજિયાત હોય તો દૂધ પીવું જોઈએ કે નહીં ?

Published: ગુરુવાર, 11 જુલાઈ 2024 (06:25 IST)
milk
શું તમને પણ વારંવાર કબજિયાતની સમસ્યા થાય છે? જો હા, તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ  કે તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. હેલ્થ એક્સપર્ટના મતે, જો તમને કબજિયાત હોય તો તમારે માત્ર દૂધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો તમે આ સમસ્યાને અલવિદા કહેવા માંગતા હોય તો તમારે દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ટ્રાય કરવી જોઈએ.
 
દૂધ અને હળદર ફાયદાકારક  
જો તમે તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માંગતા હોય  તો તમારે દરરોજ રાત્રે હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસ ગરમ દૂધમાં થોડી હળદર ભેળવીને પીવો અને બીજા દિવસે સવારે  તમને પોઝીટીવ અસર જોવા મળશે. કબજિયાત ઉપરાંત હળદરવાળું દૂધ ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
 
દૂધ અને તજનું સેવન 
તમારા પેટને સાફ રાખવા અથવા કબજિયાત જેવી સમસ્યાને અલવિદા કહેવા માટે તમે દૂધમાં તજ મિક્સ કરી શકો છો. સારા પરિણામો મેળવવા માટે, તમારે રાત્રે સૂતા પહેલા આ તજના દૂધનું સેવન કરવું જોઈએ. રાત્રે એક ગ્લાસ દૂધમાં તજનો ટુકડો નાખો અને પછી આ દૂધને ગરમ કરીને પીવો.
 
 દૂધમાં લવિંગ નાખીને પીવો 
જો તમે સવારે પેટ સાફ નથી કરી શકતા તો તમારે રાત્રે એક કડાઈમાં એક ગ્લાસ દૂધ રેડવું પડશે. હવે દૂધમાં લવિંગ ઉમેરીને બરાબર ઉકાળો. કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આ રીતે દૂધનું સેવન કરી શકો છો. દૂધ અને લવિંગમાં રહેલા તત્વો તમારી સમસ્યાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
 
રાત્રે સૂતા પહેલા સાદું દૂધ પીવાને બદલે તમારી દાદીમાના આ ઘરેલુ ઉપાયો અજમાવો અને થોડા જ દિવસોમાં પોઝીટીવ પરિણામ જુઓ.

વધુ જુઓ..

૧૭ રાજ્યોમાં વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા; દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં આજે હવામાન કેવું રહેશે? આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી

65 હજાર રૂપિયાના પગાર પર પુત્ર અમેરિકામાં કેવી રીતે અભ્યાસ કરી શકે?' અભિજીત દિપકેના પિતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

પીએમ મોદીનું 'ડ્રગ-મુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ અભિયાન' શરૂ થયું; યુવાનો સાથેની તેમની વાતચીતના મુખ્ય મુદ્દાઓ વાંચો

અમિત શાહને અપશબ્દો કહેવા બદલ મોટી કાર્યવાહી! સોશિયલ મીડિયા પ્રભાવક સામે શૂન્ય એફઆઈઆર નોંધાઈ, કેસ મૈસુર ટ્રાન્સફર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી, ઇડુક્કીમાં ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments