Webdunia - Bharat's app for daily news and videos

Install App

કબજિયાત હોય તો દૂધ પીવું જોઈએ કે નહીં ?

ગુરુવાર, 11 જુલાઈ 2024 (06:25 IST)
milk
શું તમને પણ વારંવાર કબજિયાતની સમસ્યા થાય છે? જો હા, તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ  કે તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. હેલ્થ એક્સપર્ટના મતે, જો તમને કબજિયાત હોય તો તમારે માત્ર દૂધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો તમે આ સમસ્યાને અલવિદા કહેવા માંગતા હોય તો તમારે દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ટ્રાય કરવી જોઈએ.
 
દૂધ અને હળદર ફાયદાકારક  
જો તમે તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માંગતા હોય  તો તમારે દરરોજ રાત્રે હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસ ગરમ દૂધમાં થોડી હળદર ભેળવીને પીવો અને બીજા દિવસે સવારે  તમને પોઝીટીવ અસર જોવા મળશે. કબજિયાત ઉપરાંત હળદરવાળું દૂધ ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
 
દૂધ અને તજનું સેવન 
તમારા પેટને સાફ રાખવા અથવા કબજિયાત જેવી સમસ્યાને અલવિદા કહેવા માટે તમે દૂધમાં તજ મિક્સ કરી શકો છો. સારા પરિણામો મેળવવા માટે, તમારે રાત્રે સૂતા પહેલા આ તજના દૂધનું સેવન કરવું જોઈએ. રાત્રે એક ગ્લાસ દૂધમાં તજનો ટુકડો નાખો અને પછી આ દૂધને ગરમ કરીને પીવો.
 
 દૂધમાં લવિંગ નાખીને પીવો 
જો તમે સવારે પેટ સાફ નથી કરી શકતા તો તમારે રાત્રે એક કડાઈમાં એક ગ્લાસ દૂધ રેડવું પડશે. હવે દૂધમાં લવિંગ ઉમેરીને બરાબર ઉકાળો. કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આ રીતે દૂધનું સેવન કરી શકો છો. દૂધ અને લવિંગમાં રહેલા તત્વો તમારી સમસ્યાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
 
રાત્રે સૂતા પહેલા સાદું દૂધ પીવાને બદલે તમારી દાદીમાના આ ઘરેલુ ઉપાયો અજમાવો અને થોડા જ દિવસોમાં પોઝીટીવ પરિણામ જુઓ.

વધુ જુઓ..

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

શાકંભરી સિદ્ધપીઠમાં પૂરની ભારે તબાહી: રાતોરાત દુકાનો તણાઈ, 2 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત

અમદાવાદમાં દેશભક્તિનો માહોલ: ગૃહમંત્રી અમિત શાહે કર્યું ‘ભારત માતા’ની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ

વૈભવને કેવી રીતે આઉટ કરવો ?15 વર્ષનો ખેલાડી બોલરો માટે બન્યો માથાનો દુ:ખાવો, જોફ્રા આર્ચરે આપી ચેતાવણી

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments